1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં હિંદવી શાસન અને સુરાજ્ય, છત્રપતિ શિવાજી મહારાજની સંકલ્પના વિષય ઉપર ગોષ્ઠીનું આયોજન
અમદાવાદમાં હિંદવી શાસન અને સુરાજ્ય, છત્રપતિ શિવાજી મહારાજની સંકલ્પના વિષય ઉપર ગોષ્ઠીનું આયોજન

અમદાવાદમાં હિંદવી શાસન અને સુરાજ્ય, છત્રપતિ શિવાજી મહારાજની સંકલ્પના વિષય ઉપર ગોષ્ઠીનું આયોજન

0
Social Share

અમદાવાદઃ શહેરમાં હિંદવી શાસન અને સુરાજ્ય, છત્રપતિ શિવાજી મહારાજની સંકલ્પના વિષય ઉપર 9મી માર્ચના રોજ વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે.

શહેરના મીઠાખળી છ રસ્તા પાસે આવેલા લાયન્સ હોલમાં ભારતીય વિચાર મંચ કર્ણાવતી દ્વારા હિંદવી શાસન અને સુરાજ્યઃ છત્રપત્રિ શિવાજી મહારાજની સંકલ્પના વિષય ઉપર વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે શરૂ થનારા આ કાર્યક્રમમાં વક્તા તરીકે ડો. અજીત આપ્ટે (છત્રપતિ શિવાજી મહારાજના વિષયોનું વિશેષજ્ઞ, ચિંતક અને વિચારક) ઉપસ્થિત રહેશે. આ ઉપરાત મોટી સંખ્યામાં તજજ્ઞો અને વિચારકો ઉપસ્થિત રહેશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code