1. Home
  2. Tag "SHIVAJI MAHARAJ"

નૌસેનાએ જારી કર્યા એડમિરલ્સના નવા એપોલેટ્સ,શિવાજી મહારાજની રાજ મુદ્રાથી પ્રેરિત,જાણો વિશેષતા

દિલ્હી:ભારતીય નૌકાદળે એડમિરલ્સના એપોલેટ્સ રેન્ક માટે એપોલેટ્સની નવી ડિઝાઇન બહાર પાડી છે. એપોલેટ્સ એ અધિકારીના ખભા પર પહેરવામાં આવતી રેન્ક છે. નવા એપોલેટ્સ છત્રપતિ શિવાજી મહારાજના વારસાથી પ્રેરિત છે.તાજેતરમાં પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે, નૌકાદળના નવા રેન્ક અને એપોલેટ્સ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે અને પીએમની જાહેરાતના માત્ર સાડા ત્રણ અઠવાડિયા પછી, નેવીએ નવા […]

છત્રપતિ શિવાજી મહારાજના વિચારોનું પ્રતિબિંબ એક ભારત, શ્રેષ્ઠ ભારતની દ્રષ્ટિમાં જોઈ શકાય છેઃ PM મોદી

નવી દિલ્હીઃ શિવાજી મહારાજના ‘શિવ રાજ્યાભિષેક‘ના 350મા વર્ષ નિમિત્તે રાજ્યાભિષેક સમારોહ પર પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવમાં છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક દિવસ આપણા સૌ માટે નવી ચેતના, નવી ઊર્જા લાવ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક એ સાડા ત્રણસો વર્ષ પૂર્વેનું અદ્ભુત અને વિશિષ્ટ પ્રકરણ છે. ઈતિહાસના એ અધ્યાયમાંથી નીકળેલી સ્વરાજ, સુશાસન અને […]

અમદાવાદમાં હિંદવી શાસન અને સુરાજ્ય, છત્રપતિ શિવાજી મહારાજની સંકલ્પના વિષય ઉપર ગોષ્ઠીનું આયોજન

અમદાવાદઃ શહેરમાં હિંદવી શાસન અને સુરાજ્ય, છત્રપતિ શિવાજી મહારાજની સંકલ્પના વિષય ઉપર 9મી માર્ચના રોજ વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના મીઠાખળી છ રસ્તા પાસે આવેલા લાયન્સ હોલમાં ભારતીય વિચાર મંચ કર્ણાવતી દ્વારા હિંદવી શાસન અને સુરાજ્યઃ છત્રપત્રિ શિવાજી મહારાજની સંકલ્પના વિષય ઉપર વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે શરૂ થનારા આ કાર્યક્રમમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code