
ઉનાળામાં આ કારણે વધી જાય છે પગમાં બળતરા, તાત્કાલિક ઈલાજ કરો નહીતર ગંભીર બીમારી થઈ શકે
ઉનાળામાં પગમાં બળતરા થવા સામાન્ય વાત છે. જો તમારી સાથે પણ આ સમસ્યા છે તો આજે તમને જણાવીશુ તેને કેવી રીતે ઠીક કરવા.
શરીરમાં જ્યારે ઈલેક્ટ્રોલાઈટની કમી હોય છે તેનાથી બ્લડ સર્ક્યુલેશન પૂરી રીતે પ્રભાવિત થાય છે. તેના કારણે શરીરમાં એનર્જિની કમી થાય છે. પછી પાછી કમજોરી થવા લાગે છે.
કમજોરી ને કારણે માંસપેશિયોંમાં ખેચાણ અને દુખાવો થાય છે જેથી પગમાં બળતરા થવા લાગે છે. તમને પગમાં બળતરા થાય છે તો ખુબ પાણી પીવો. તમારા આખા શરીરને હાઇડ્રેટેડ રાખશે. તે માંસપેશીઓને પણ પાણી પહોંચાડે છે.
ઈલેક્ટ્રોલાઈટ ડ્રિંક પીવાથી પગમાં થતા બળતરા મટે છે. તે મસલ્સને એનર્જી પણ આપે છે અને જો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તેને પણ કંટ્રોલ કરે છે.
પગમાં તીવ્ર ખેંચાણ હોય તો પગને દિવાલની સામે રાખો. તેનાથી દુખાવામાં રાહત મળશે. બ્લડ વેસેલ્સને ઘણી રાહત મળે છે. સાથે પગમાં થતા બળતરા સરખા થઈ જાય છે.
પગમાં થતા બળતરાને દૂર કરવા હોય તો તળિયા પર લીંબુ ઘસી શકો છો. તેનાથી ઘણી વધારે રાહત મળે છે.