ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો-2027 આ તારીખે દિલ્હી-એનસીઆરમાં યોજાશે

ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2027 ની ત્રીજી આવૃત્તિની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2027 4 થી 9 ફેબ્રુઆરી 2027 દરમિયાન દિલ્હી-એનસીઆરમાં યોજાશે. આ મોટા કાર્યક્રમનો ઉદ્દેશ્ય મોબિલિટી ક્ષેત્રમાં થઈ રહેલા નવા વિકાસને પ્રદર્શિત કરવાનો અને ઉદ્યોગના નેતાઓ, નીતિ નિર્માતાઓ અને તકનીકી […]

ગુજરાતમાં 39 બ્રિજ જર્જરિત અવસ્થામાં, 97 પુલ પરથી વાહન વ્યવહાર બંધ કરાયો

ગંભારા બ્રિજની દૂર્ઘટના બાદ સરકાર જાગી, અમદાવાદમાં ‌ત્રણ બ્રિજ પડું પડું છે, ઘણાબધા પુલ બંધ કરીને યોગ્ય ડાયવર્ઝન ન અપાતા વાહનચાલકો પરેશાન અમદાવાદઃ રાજ્યમાં પાદરા નજીક હાઈવે પર મહી નદી પરના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ સરકાર સફાળી જાગી છે. રાજ્ય સરકારે તમામ પુલોની ચકાસણી  કરીને જરૂર હોય ત્યાં ત્વરિત સમારકામ કરવાના આદેશ કર્યા છે. રાજ્યમાં […]

ભારતમાં છેલ્લા 4 મહિનામાં જીરૂની નિકાસમાં 26 ટકાનો ઘટાડો નોંધાયો

જાન્યુઆરીથી એપ્રિલના ચાર મહિનામાં 71721 ટન જીરૂની નિકાસ થઈ હતી, ચીને જીરાની ખરીદી ધીમી કરતા મોટો ફટકો પડ્યો, જીરાની વૈશ્વિક માગ ઓછી થતાં ભાવમાં ઘટાડો થયો અમદાવાદઃ દેશમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં જીરાની ખેતી થાય છે. જીરાના ભાવ સારા મળતા હોવાથી સિંચાઈની સુવિધા અને હવામાન સાનુકૂળ હોય એવા વિસ્તારોમાં ખેડૂતો દ્વારા જીરાનું વાવેતર કરવામાં આવતું […]

અમદાવાદઃ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ શહેરમાં રોડ રિપેરીંગ કામગીરીનું કર્યું નિરીક્ષણ

અમદાવાદઃ રાજ્યમાં તાજેતરમાં વરસાદી માહોલ વચ્ચે પુલો અને રસ્તાઓ પર થયેલી અસરને પગલે માર્ગ વ્યવસ્થા જળવાય રહે તે માટે રાજ્ય સરકારે વિશેષ અભિયાનના અમલનો દ્રઢ નિણય લીધો છે. આ ખાસ અભિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શનમાં અમલી બનાવવામાં આવ્યું છે. જેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના સૂચના અન્વયે શહેરના વિવિધ વિસ્તારોમાં રોડમાં પેચવર્ક, […]

સંસદનું 21 જુલાઈથી શરૂ થશે ચોમાસુ સત્ર, આ સત્ર તોફાની રહેવાની શકયતા

નવી દિલ્હીઃ સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે. આ ચોમાસુ સત્રમાં સરકાર આઠ નવા બિલ રજૂ કરશે. આમાં મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન સંબંધિત બિલનો સમાવેશ થાય છે. સરકાર મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લંબાવવાનું વિચારી રહી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે સરકારનો આ પૂર્વોત્તર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હટાવવાની કોઈ યોજના નથી. મણિપુરમાં 13 ફેબ્રુઆરીએ […]

ભારતમાં સૌથી વધારે ભૂકંપ હિમાલય અને તેની આસપાસના વિસ્તારોમાં આવે છે

તાજેતરમાં જ દિલ્હી NCR માં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ આંચકા લગભગ 10 સેકન્ડ સુધી અનુભવાયા હતા. દિલ્હી અને તેની આસપાસના નોઈડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ, ગુરુગ્રામ, હિસાર, રોહતક અને સોનીપતમાં પણ ભૂકંપ અનુભવાયો હતો. તેનું કેન્દ્રબિંદુ હરિયાણાનો ઝજ્જર વિસ્તાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 હતી. આ સમય દરમિયાન […]

ભારતમાં એક વર્ષમાં 6376 કિમી લાંબો હાઈવે બનાવાશે

ભારત સરકાર હેઠળ કાર્યરત નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) આગામી નાણાકીય વર્ષ 2025-26 માં દેશભરમાં 124 નવા હાઇવે અને એક્સપ્રેસવે પ્રોજેક્ટ્સ માટે બિડિંગ પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે. આ પ્રોજેક્ટ્સનો કુલ ખર્ચ આશરે રૂ. 3.4 લાખ કરોડ હોવાનો અંદાજ છે. NHAI અનુસાર, આ યોજનાઓ હેઠળ કુલ 6,376 કિલોમીટર લાંબા હાઇવે બનાવવામાં આવશે. આમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code