ગુજરાતમાં 24 કલાકમાં અકસ્માતના 6 બનાવોમાં 3ના મોત,4ને ગંભીર ઈજા

અમદાવાદ, 29 જાન્યુઆરી 2026:  રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે, છેલ્લા 24 કલાકમાં રોડ અકસ્માતોના 6 બનાવો બન્યા છે. જેમાં ત્રણના મોત અને ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા છે. પ્રથામ અકસ્માતનો બનાવ સાણંદના ગીબપુરા રેલવે બ્રીજ નજીક બાઈક સ્લીપ થતાં બાઈકચાલક યુવાનનું મોત નિપજ્યુ હતું. જ્યારે બીજો અકસ્માતનો બનાવ થરાદ નજીક ભારતમાલા […]

અમદાવાદ: બાળક તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, નવજાત શિશુ બચાવાયું

અમદાવાદ, 29 જાન્યુઆરી 2026: શહેરમાં બાળક તસ્કરીના કાળા કારોબાર સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ એ મોટી સફળતા મેળવી છે. એક સંયુક્ત ઓપરેશનમાં પોલીસે નવજાત શિશુના વેચાણના મોટા નેટવર્કને ઝડપી પાડી એક માસૂમ બાળકને રેસ્ક્યૂ કર્યું છે. આ મામલે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત ATS ને […]

અમદાવાદ-મહેસાણા હાઇવે પર 1 એલિવેટેડ કોરિડોર અને 8 ફ્લાયઓવર બનાવાશે

ગાંધીનગર, 29 જાન્યુઆરી 2026: અમદાવાદ અને ઉત્તર ગુજરાતને જોડતો રાજ્યનો સૌથી વ્યસ્ત ગણાતો રોડ હવે વધુ પહોળો અને હાઈટેક બનવા જઈ રહી છે. મુખ્યમંત્રી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં અમદાવાદ-મહેસાણા 51 કિમીના હાઇવેને આઠ માર્ગીય કરવાના ₹2,630 કરોડના મહત્વકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે. પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ પર એક નજર કુલ ખર્ચ: ₹2,630 કરોડ લંબાઈ: […]

ભારતઃ વર્ષ 2025માં મોબાઈલ ફોનનું ઉત્પાદન મૂલ્યું 5.45 લાખ કરોડ થયું

નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: ભારતમાં ઉત્પાદન વધારવા અને રોજગારીની નવી નવી તકો ઉભી કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવી યોજના હેઠળ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યાં છે. દરમિયાન મેક ઈન ઈન્ડિયા અભિયાન હેઠળ ભારતમાં મોબાઈલ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થયો છે. એટલું જ નહીં ભારતમાં […]

ઑપરેશન સિંદૂરે ભારતની ક્ષમતા અને સશસ્ત્ર દળોના શૌર્યને પુનઃસ્થાપિત કર્યું: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા ભારતની શક્તિ અને સશસ્ત્ર દળોની વીરતા ફરી એકવાર સાબિત થઈ છે. સાથે જ તે સ્વદેશી શસ્ત્રોના ક્ષેત્રે થયેલી પ્રગતિને પણ દર્શાવે છે. નવી દિલ્હીમાં વાર્ષિક NCC PM રેલીને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, આધુનિક યુદ્ધ માત્ર સરહદો, ટેન્કો કે તોપો સુધી […]

અમદાવાદમાં શાહીબાગ અન્ડરબ્રિજ વાહન વ્યવહાર માટે ફરી શરૂ કરાયો

અમદાવાદ,28 જાન્યુઆરી 2026:  શહેરમાં શાહીબાગ અન્ડરબ્રિજ બુલેટ ટ્રેનની કામગીરીને લીધે છેલ્લા 5 દિવનસથી બંધ કરાયો હતો. બીજીબાજુ સુભાષબ્રિજ પણ બંધ કરાયો હોવાથી વાહનચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા હતા. ત્યારે બુલેટ ટ્રેનની કામગીરી પૂર્ણ થતાં શાહીબાગ અન્ડરબ્રિજ વાહન-વ્યવહાર માટે ખૂલ્લો મુકાયો છે. તેથી એરપોર્ટ, શાહીબાગ અને સિવિલ હોસ્પિટલ તરફ જતા વાહનચાલકોને રાહત થઈ છે.  શહેરમાં શાહીબાગ […]

ગુજરાતના તત્કાલિન CM બળવંતરાય મહેતા અને વિજય રૂપાણીનું પણ પ્લેનક્રેશમાં થયું હતું નિધન

અમદાવાદ, 28 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પ્લેનક્રેશથી મૃત્યુ થતા રાજકીય આલમમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતે પણ પ્લેન ક્રેશમાં એક સીએમ અને પૂર્વ સીએમ ગુમાવ્યાં છે. સાત મહિના પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પ્લેનક્રેશમાં મૃત્યુ થયું હતું. જ્યારે 1965માં ગુજરાતના તે સમયના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું પ્લેનક્રેશ દૂર્ઘટનામાં મૃત્યુ થયું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code