અમદાવાદમાં લો-ગાર્ડનથી CN વિદ્યાલય સુધી ફ્લાઈઓવર બ્રિજ બનતા ટ્રાફિક સમસ્યા દૂર થશે

780 મીટરના એલ આકારના બ્રિજ માટે રૂપિયા 98 કરોડનો ખર્ચ કરાશે ફ્લાઈઓવર બ્રિજની કામગીરીને લીધે ત્રણ તબક્કામાં ડાયવર્ઝન એસટી બસ સહિત ભારે વાહનો પાલડીથી મહાલક્ષ્મી થઈ અંજલી ક્રોસ રોડથી નહેરૂનગરના રૂટ પર જશે અમદાવાદઃ શહેરમાં વસતી સાથે વાહનોની સંખ્યામાં પણ રોજબરોજ વધારો થઈ રહ્યો છે. તેના લીધે તમામ રસ્તાઓ પર ટ્રાફિકની વિકટ સમસ્યા જોવા મળી […]

અમદાવાદના જૈન દેરાસરના 60 ફુટ ઊંડા કૂવામાં પડેલા પિતા-પૂત્રીનું રેસ્ક્યુ કરાયું

શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં બનાવ બન્યો હતો માળી કામ કરતા પરિવારની દીકરી પગ લપસતા કૂવામાં પડી હતી પૂત્રીને બચાવવા માટે પિતાએ પણ કૂવામાં ઝંપલાવ્યું હતુ ફાયર બ્રિગેડે બન્ને પિતા-પૂત્રીને કૂવામાંથી બહાર કાઢી બચાવી લીધા અમદાવાદઃ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી ગજરાજ સોસાયટીમાં આવેલા જૈન દેરાસરના 60 ફૂટ ઊંડા પાણી ભરેલા બોરવેલ કૂવામાં ગત રાતે […]

અમદાવાદમાં કૂબેરનગરમાં કમલ તળાવ વિસ્તારમાં 150 મકાનો પર બુલડોઝર ફેરવાયું

મ્યુનિ.એ પોલીસના બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશન હાથ ધર્યું મકાનો તોડી પડાતા ગરીબ પરિવારો નોંધારા બન્યા વર્ષોથી રહેતા પરિવારોના મકાનો તૂટતા બાળકો અને મહિલાઓ રડી પડ્યાં અમદાવાદઃ  શહેરના કૂબેરનગર વિસ્તારમાં કમલ તળાવ પાસે વર્ષોથી બંધાયેલા 150 ગેરકાયદે મકાનોને તોડી પાડવા માટે આજે સવારથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યુ હતુ. મકાનો તોડી પડાતા અનેક પરિવારો […]

ભાગવતના રસપાન માટે આવેલા દરેક વ્યક્તિને જોઈને મને અપાર આનંદ થયો: ડો.પ્રીતિબેન અદાણી

શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરવા પહોંચેલા અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિબેન અદાણી બલિયાવડ આશ્રમ (જુનાગઢ)નાં આઈશ્રી દેવલમાં, વિરાયતન વિદ્યાપીઠ (માંડવી)ના શીલાપીજી સાધ્વી મહારાજસાહેબ, શ્રી રાજલધામ (નાનીખાખર-કચ્છ)ના આઇશ્રી કામઈમાં ની વિશેષ ઉપસ્થિતિ. મુંદ્રા-માંડવીના ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દેવજીભાઈ વરચંદ, અંગદાનના પ્રણેતાશ્રી દિલીપદાદા દેશમુખ સહિતના રાજકીય-સામાજીક આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા. ૮૦૦૦ કરતાં વધુ લોકો […]

અમ્માન અને ભારત આતંકવાદ સામે સમાન, સ્પષ્ટ વલણ ધરાવે છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ આતંકવાદ, ઉગ્રવાદ અને કટ્ટરવાદ સામે લડવા માટે જોર્ડન અને રાજા અબ્દુલ્લા II બિન અલ-હુસૈનના મજબૂત વલણની પ્રશંસા કરતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું કે અમ્માન અને નવી દિલ્લીમાં આતંકવાદ સામે સમાન, સ્પષ્ટ વલણ ધરાવે છે. રાજા અબ્દુલ્લા સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠકમાં બોલતા, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “આતંકવાદ સામે અમારું વલણ સ્પષ્ટ છે. જોર્ડને આતંકવાદ, […]

આજના સમયમાં ભારત અને UAE વચ્ચેનો ઊંડો સહયોગ સહિયારા હિતોને આગળ ધપાવે છેઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે અબુ ધાબીમાં સંયુક્ત આરબ અમીરાત (UAE)ના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે 16મી સંયુક્ત કમિશન બેઠક અને 5મી વ્યૂહાત્મક સંવાદની સહ-અધ્યક્ષતા કરી. બંને નેતાઓએ ભારત અને UAE વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના તમામ પાસાઓની સમીક્ષા કરી અને ભવિષ્ય માટે મુખ્ય પ્રાથમિકતાઓ પર ચર્ચા […]

ભારત અને જોર્ડનેનો દ્વીપક્ષીય વેપારને પાંચ અબજ ડોલર સુધી લઈ જવાશે

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીય બિન અલ-હુસૈનને અમ્માનના અલ હુસૈનિયા પેલેસ ખાતે મળ્યા હતા અને આગામી પાંચ વર્ષમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપારને 5 અબજ ડોલર સુધી લઈ જવાનો લક્ષ્યાંક રજૂ કર્યો હતો. આ મુલાકાત પછી, પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “અમ્માનમાં રાજા અબ્દુલ્લા II સાથે ફળદાયી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code