1. Home
  2. ગુજરાતી
  3. બ્લડપ્રેશર ધરાવતા લોકોએ દૂધની સાથે આ પાંચ વસ્તુઓનું સેવન કરવું જોઈએ,આ છે તેના ફાયદા
બ્લડપ્રેશર ધરાવતા લોકોએ દૂધની સાથે આ પાંચ વસ્તુઓનું સેવન કરવું જોઈએ,આ છે તેના ફાયદા

બ્લડપ્રેશર ધરાવતા લોકોએ દૂધની સાથે આ પાંચ વસ્તુઓનું સેવન કરવું જોઈએ,આ છે તેના ફાયદા

0
Social Share

સમય બદલાય ગયો અને હવે એવો સમય છે કે મોટાભાગના લોકોને ડાયાબિટીસ, બ્લડપ્રેશર કે કોઈને કોઈ બીમારી તો હોય છે જ. આવામાં કેટલાક લોકો કે જેમને બ્લડપ્રેશરની બીમારી છે તે લોકો જો દૂધની સાથે કેટલીક વસ્તુઓનું સેવન કરે તો તેમના શરીર તથા સ્વાસ્થ્ય માટે તે ચમત્કારીક સાબિત થઈ શકે છે.

એલચીનું દૂધ પીવાથી કેન્સર જેવી બીમારીઓથી પણ બચી શકાય છે. તેમાં એવા તમામ ઘટકો છે જે કેન્સરના જોખમને રોકવામાં મદદરૂપ છે. જો કે, તેનો ઉપયોગ કેન્સરની સારવાર તરીકે થઈ શકતો નથી.

પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં ફાયબર બહુ મોટી ભૂમિકા ભજવે છે. દૂધ અને એલચી બંનેમાં ફાઈબર જોવા મળે છે. આવી સ્થિતિમાં જે લોકોને પાચન સંબંધી સમસ્યા હોય તેમણે ઈલાયચી સાથે ઠંડુ દૂધ પીવું જોઈએ.

પેટમાં ખરાબી અને પેટમાં ગરમી વધવાથી મોઢામાં અલ્સરની સમસ્યા રહે છે. એલચીમાં ઠંડકની અસર હોય છે, જ્યારે દૂધમાં ગરમીને દૂર કરવાની ક્ષમતા પણ હોય છે. આવી સ્થિતિમાં એલચીનું દૂધ પીવાથી અલ્સરની સમસ્યાથી છુટકારો મળે છે.

દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જ્યારે એલચીમાં પણ કેલ્શિયમ હોય છે. આવી સ્થિતિમાં જ્યારે એલચીને દૂધમાં ભેળવવામાં આવે છે, ત્યારે તેના પોષક તત્વોમાં નોંધપાત્ર વધારો થાય છે. એલચીનું દૂધ હાડકાની મજબૂતી માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. વૃદ્ધોને ખાસ કરીને એલચી મિશ્રિત દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code