1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે ઈદ-ઉલ-અદાની શુભેચ્છાઓ પાઠવી
પીએમ મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે ઈદ-ઉલ-અદાની શુભેચ્છાઓ પાઠવી

પીએમ મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે ઈદ-ઉલ-અદાની શુભેચ્છાઓ પાઠવી

0
Social Share
  • દેશભરમાં આજે બકરી ઈદનો તહેવાર મનાવાઈ રહ્યો છે
  • વાપ્રધાન મોદીએ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છાઓ પાઠવી
  • રાષ્ટ્રપતિ કોવિંદે પણ આપી બધાઈ

દિલ્હીઃ- આજે મુસ્લિમ બિરાદરોનો મહિનો જીલહજનો 10મો ચાંદ છે,આજના દિવસને હજના 10 દિવસ પુરા થાય છે અને સમગ્ર વિશઅવમાં આ 10માં ચાંદે બકરી ઈદ એટલે કે ઈદ ઉલ અદાનો તહેવાર મનાવમાં આવે છે, આજે દેશભરમાં નુસ્લિમ બિરાદરો આ તહેવાર ઉત્સાહભેર ઉજવી રહ્યા છે.

પીએમ મોદીએ દેશવાસીઓને બકરી ઈદની શુભેચ્છાો પાઠવી

આજના આ ખાસ દિવસે દેશના પ્રધાનમંત્રી વનરેન્દ્ર મોદીએ  દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે આ તહેવાર આપણને માનવતાની સુધારણા માટે પ્રેરણા આપે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું, “ઈદ મુબારક! ઈદ-ઉલ-અઝહાની શુભકામનાઓ. આ ઉત્સવ આપણને માનવજાતના ભલા માટે સામૂહિક સુખાકારી અને સમૃદ્ધિની ભાવનાને આગળ વધારવા માટે કામ કરવાની પ્રેરણા આપે.”.”

આ સાથએ જ   રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ દેશવાસીઓને બકરીદની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે, આ તહેવાર બલિદાન અને માનવ સેવાનું પ્રતિક છે. ચાલો આપણે આ અવસરને માનવજાતની સેવામાં સમર્પિત કરીએ અને દેશની સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે કામ કરીએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code