1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. 24 કલાકમાં બગડે છે કેટલીક વસ્તુઓ, ભૂલથી પણ ના ખાઓ, નહીં તો થઈ શકે છે ફૂડ પોઈઝનિંગ
24 કલાકમાં બગડે છે કેટલીક વસ્તુઓ, ભૂલથી પણ ના ખાઓ, નહીં તો થઈ શકે છે ફૂડ પોઈઝનિંગ

24 કલાકમાં બગડે છે કેટલીક વસ્તુઓ, ભૂલથી પણ ના ખાઓ, નહીં તો થઈ શકે છે ફૂડ પોઈઝનિંગ

0
Social Share

વાસી ખોરાક સ્વાસ્થ્ય માટે નુકશાનકારક માનવામાં આવે છે. કેટલાક ફૂડ એવા હોય છે કે બનવા પછી 1 દિવસ પછી ખરાબ થઈ જાય છે. તેમા ઝડપથી બેક્ટેરિયા વધે છે, જે ફૂડ પોઈઝનિંગનું કારણ બની શકે છે. ખરેખર રસોડામાં ખુબ વધારે ગરમી હોય છે કે હવા સરખી રીતે નથી આવતી જેના કારણે ત્યા રાખેલ ફૂડ્સ ઝલ્દી ખરાબ થઈ શકે છે. તે દૂષિત થઈ થાય છે. જેને ખાવાથી ફૂડ બોર્ન ડિજીજનુ જોખમ વધી જાય છે. જાણો એવા ફૂડ્સ વિશે જે 1 દિવસ પછી ખાવા લાયક નથી બચતા.

• બેરી
બજાર માંથી બેરી લાવીને તેને એવી રીતે જ છોડી દો છો, તો આવી ભૂલ ના કરો. બેરીને સરખી રીતે સ્ટોર ના કરવા પર ખુબ જલ્દી ખરાબ થઈ શકે છે. એક કે બે દિવસપછી જો તેને ખાવામાં આવે તો ફૂડ પોઈઝનિંગનું કારણ બની શકે છે.

• કેળા
કેળા એવું ફળ છે જે ખુબ ઝડપથી ખરાબ થઈ જાય છે. કેળઆને ફ્રિઝમાં નથી રાખી શકાતા. તેટલે મોટા ભાગના લોકો તેને બહાર રાખે છે. 24 કલાકથી વધારે સમય સુધી કેળા રાખવાથી ખરાબ થઈ જાય છે. તેને બીજા દિવસ ખાવાથી બીમારીઓ થઈ શકે છે. પાકા કેળા માંથી ઈથાઈલીન ગેસ રિલીઝ થાય છે. જે રસોડાના તાપમાનને મળીને તેને સડાવી નાખે છે અને ફૂડ પોઈઝનિંગનું કારણ બની શકે છે.

• પનીર
જો તમે સવાર સવારમાં પનીર ખરીદીને લાવ્યા છો અને સાંજ સુધી રસોડામાં રાખો છો તો તે ખરાબ થઈ શકે છે. વાતાવરણ ઠંડુ હોવા પર પનીરને 5 કલાક સુધી બહાર રાખી શકાય છે. પણ ગરમીમાં 2 કલાક પથી પનીર ફ્રે નથી રહેતુ.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code