1. Home
  2. Tag "અદાણી ગ્રુપ"

અદાણીના ઔદ્યોગિક સંસ્થાનોમાં વિદ્યાર્થી આલમના પ્રવાસ માટે ગુજરાત સરકાર સાથે કરાર

અમદાવાદ બુધવારઃ ૫ જાન્યુઆરી, ૨૦૨૨: અદાણી જુથના સામાજીક  વિકાસના બાહુબળ અદાણી ફાઉન્ડેશને તેના ઉડાન પ્રોજેકટ અંતર્ગત ગુજરાતની શાળા-કોલેજના ટેકનિકલ અને બિન ટેકનિકલ વિદ્યાર્થીઓને ગુજરાતમાં કાર્યરત અદાણી જુથના ઔદ્યોગિક પ્રતિષ્ઠાનોમાં ઉપલબ્ધ સુવિધાઓના જાત અભ્યાસ માટે પ્રવાસે લઇ જવા માટે ગુજરાત સરકાર સાથે એમ.ઓ.યુ. કર્યા છે. શૈક્ષણિક સંસ્થાઓની આંતર રાષ્ટ્રિય પરિષદ-૨૦૨૨ના મહાનુભાવોની હાજરીમાં પ્રોજેકટ ઉડાન ઉપર સમજૂતી […]

અદાણીનું ભારતના સૌર ઊર્જા નિગમ સાથે વિશ્વનું સૌથી મોટુ ગ્રીન પાવર પરચેઝ એગ્રીમેન્ટ

અદાણી ગ્રીન એનર્જી 4667 મેગાવોટ સૌર ઉર્જા આપશે 2030 સુધીમાં રિન્યુએબલ ક્ષેત્રમાં દુનિયાની વિરાટ કંપની બનવાના માર્ગે અદાણીનું પ્રયાણ આજ સુધીનું આ વિશ્વનું સૌથી મોટું ગ્રીન પાવર પરચેઝ એગ્રીમેન્ટ અદાણી ગ્રીન એનર્જી લિ. તેને ફાળવેલા 8000 પૈકી અંદાજે 6000 મેગાવોટ માટે કરારબધ્ધ આગામી બે–ત્રણ મહિનામાં બાકીના 2000 મેગાવોટ માટે પણ પાવર પરચેઝ એગ્રીમેન્ટ સંપન્ન થશે […]

અદાણી ટ્રાન્સમિશન રૂ.1200 કરોડનો મૂડી ખર્ચ કરીને મધ્ય પ્રદેશની પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ મજબૂત કરશે

સ્પર્ધાત્મક બીડીંગથી હાંસલ થયેલા પ્રોજેકટ મારફતે  18 જીલ્લામાં ટ્રાન્સમિશન લાઈન્સ અને સબસ્ટેશન્સને આવરી લેશે અદાણી ટ્રાન્સમિશન લિમિટેડે (ATL) ટેરિફ આધારિત સ્પર્ધાત્મક બીડીંગ પ્રક્રિયા મારફતે આ પ્રોજેકટ હાંસલ કર્યો છે ‘એમપી પાવર ટ્રાન્સમિશન પેકેજ –II ‘ નામના આ પ્રોજેકટમાં 850 ckt km ની ટ્રાન્સમિશન લાઈન્સ અને  મધ્ય પ્રદેશના 18 જીલ્લામાં AIS Substations (220kV and 132kV)નો સમાવેશ […]

“વિદ્યા-દાનમાંથી જીવન-દાન”ની નેમ, અદાણી વિદ્યા મંદિર કોવિડ કેર સેન્ટરમાં ફેરવાશે       

કોરોના સામેના તંત્રના સંઘર્ષમાં અદાણી ગૃપ સામેલ અદાણી ગ્રુપ અમદાવાદમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરશે   આ કોવિડ કેર સેન્ટર પર્યાપ્ત ઓક્સિજન સહિતની સામગ્રીથી સજ્જ હશે અમદાવાદ, 30 April 2021: ભારતના મહાનગરોને કોવીડ-૧૯ની મહામારીએ અભૂતપૂર્વ ભરડો લીધો છે. જેમાંથી અમદાવાદ પણ બાકાત નથી. રોજબરોજ નવા હજારો કેસ આવી રહ્યા છે તેની સામે શહેરની તબીબી સવલતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code