1. Home
  2. Tag "108 service"

અમદાવાદઃ છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરનાર વાહન ચાલક માટે ટ્રાફિક પોલીસ બની દેવદૂત

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. દરમિયાન અમદાવાદ શહેરમાં કાલુપુર વિસ્તારમાં એક વાહન ચાલકે ટ્રાફિક ચોકી પાસે ફરજ ઉપર તૈનાત ટ્રાફિક જવાનો સમક્ષ છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. જેથી સમયસુચકતા દાખવીને વાહન ચાલકને તાત્કાલિક સીઆરપી આપી હતી. એટલું જ નહીં 108 સેવા મારફતે તાત્કાલિક હોસ્પિટલ મોકલી આપ્યો હતો. […]

ગુજરાતમાં 800થી વધુ 108 એમ્બ્યુલન્સના માળખાએ રીસપોન્સ ટાઇમ સરેરાશ 16 મીનિટનો કર્યો: આરોગ્ય મંત્રી

ગાંધીનગરઃ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં પથરાયેલા 800 થી વધું 108 એમ્બ્યુલન્સના માળખાએ રીસપોન્સ ટાઇમ સરેરાશ 16 મીનિટનો કર્યો છે. આજે 108 એમ્બુલન્સ સેવા ખરા અર્થમાં જીવનરક્ષક બનીને અનેક લોકોને નવજીવન પ્રદાન કરી રહી છે. ગાંધીનગર ખાતે 108 સિટીઝન મોબાઇલ એપ લોન્ચ કરતા મંત્રીએ ઉમેર્યુ કે, ટેકનોલોજીનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરીને આકસ્મિક પરિસ્થિતિમાં […]

ઉત્તરાયણ પર્વમાં ૧૦૮ના ઇમર્જન્સી કોલમાં 30 ટકાથી વધુનો વધારો થશે

અમદાવાદઃ ઉત્તરાયણ પર્વમાં બનતા અકસ્માતના બનાવોમાં તુરંત સારવાર આપવા માટે શહેર અને જિલ્લામાં કાર્યરત 108 એમ્બ્યુલન્સ સેવાને સાબદી કરવામાં આવી છે. ઉત્તરાયણના પર્વે સામાન્ય દિવસોની સાપેક્ષે 108ના ઇમર્જન્સી કોલમાં 30 ટકાથી વધુનો વધારો થાય છે અને વાસી ઉત્તરાયણના દિવસે 24 ટકાનો વધારો થાય છે. જીવીકે-ઇએમઆરઆઇના તારણો એવું સૂચવે છે કે, ગુજરાતમાં પ્રતિદિન સરેરાશ 3350 કોલ […]

108 સેવા પ્રજા માટે દેવદુત બનીઃ અત્યાર સુધીમાં 1.42 કરોડ લોકોએ તાત્કાલિક આરોગ્ય સેવા પુરી પાડાઈ

અમદાવાદઃ રાજ્ય સરકારે ‘108 એમ્બ્યુલન્સ’ની સેવાને વ્યાપક અને પરિણામલક્ષી બનાવી છે. અગાઉ જ્યારે માત્ર હોસ્પિટલ કે ટ્રસ્ટની એમ્બ્યુલન્સ દ્વારા જ દર્દીઓને હોસ્પિટલ પહોચાડવામાં આવતા હતા, તેની સામે આજે રાજ્યના ખૂણે-ખૂણે ગણતરીની મિનિટોમાં જ એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ બનતા લોકો માટે ‘108 એમ્બ્યુલન્સ સેવા’ આશીર્વાદ સમાન બની છે. રાજ્યમાં અકસ્માત કે આપત્તિનાં સમયે ઇજાગ્રસ્ત-બીમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર […]

દિવાળીના તહેવારોને લઈને 108 ઈમરજન્સી સેવાનું આગોતરુ આયોજન, 800 એમ્બ્યુલન્સ માર્ગો ઉપર દોડશે

તહેવારોમાં ઈમરજન્સી કેસમાં નોંધપાત્ર વધારો નોંધાય છે 108 સેવાના 4500થી વધારે કર્મચારીઓ તૈનાત રહેશે અમદાવાદઃ દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, દરમિયાન દિવાળીના તહેવારોમાં આગ, દાઝી જવાના અને અકસ્માતના ઈમરજન્સી બનાવોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે. જેને પગલે 108 ઈમરજન્સી સેવાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિવાળીના તહેવારોમાં 4500થી વધારે કર્મચારીઓ ફરજ પર હાજર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code