વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તા.18મીને શનિવારે યોજાનારો રોડ શો રદ કરાયો
વડોદરાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના પ્રવાસમાં વધારો થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 18 જૂનને શનિવારે ગુજરાત આવવાના છે. વડાપ્રધાન વડોદરા શહેરમાં રોડ શો યોજીને જનતા જનાર્દનનું અભિવાદન જીલવાના હતા.હવે વડાપ્રધાનનો વડોદરાનો રોડ શો રદ કરવામા આવ્યો છે. વડાપ્રધાને લોકોની ચિંતા કરીને રોડ શો રદ કરવાની જાહેરાત કરી છે. […]