લોકસભાની ચૂંટણીને લીધે રાજકોટ રેન્જમાંથી 228 આરોપીઓને પાસામાં ધકેલાયાઃ 449 તડીપાર
અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન થાય ત્યારે ચૂંટણી પંચ દ્વારા પોલીસ તંત્રને અસામાજીક તત્વો સામે કડક પગલા લેવા ખાસ સૂચના આપવામાં આવી હતી. રાજકોટ રેન્જના આઈજી અશોક યાદવની સૂચનાથી 5 જિલ્લામાં પોલીસે અસામાજીક તત્વો પર એક્શન લીધું છે. જે અંતર્ગત 228 શખ્સોને પાસા હેઠળ ધકેલી દીધા અને 449 શખ્સોને તડીપાર કરી દેવામાં આવ્યા હતા. પ્રાપ્ત […]