રાજકોટ-મુંબઈ વચ્ચે 31મી ઓક્ટોબરથી ડેઈલી ફ્લાઈટ્સ શરૂ કરાશે
રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં અનેક ઉદ્યોગો આવેલા છે. અને ગુજરાત બહારનો એર ટ્રાફિક પણ સોરોએવો મળી રહે છે. એરપોર્ટની હવાઈ સેવામાં વહેલી સવારે રાજકોટ-મુંબઈની ડેઈલી ફલાઈટ શરૂ કરવા ઉદ્યોગપતિઓ અને મુસાફરોની માંગણી ઉઠતા આગામી તા.31 મી ઓકટોબરથી એર ઈન્ડીયાની રાજકોટ-મુંબઈ ડેઈલી ફલાઈટ સેવાનો પ્રારંભ થશે. દિવાળીનાં તહેવારોમાં એર ઈન્ડિયાનાં શેડયુલમાં મોટા ફેરફાર થશે. એરપોર્ટ […]