હિમાચલમાં ભારે વરસાદને કારણે ઘર ધરાશાયી થવાથી 5 લોકોના મોત, 1,337 રસ્તા બંધ, એલર્ટ જારી
હિમાચલ પ્રદેશમાં મંગળવારે મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન અને અચાનક પૂરને કારણે પાંચ લોકોના મોત થયા હતા અને ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 1337 રસ્તાઓ બંધ થઈ ગયા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. સ્થાનિક હવામાન વિભાગે બુધવારે ‘ઓરેન્જ’ એલર્ટ જારી કરી છે, જેમાં કાંગડા, મંડી, સિરમૌર અને કિન્નૌર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી […]