1. Home
  2. Tag "50"

ભારતઃ 2047 સુધીમાં 50,000 Km લાંબો હાઈ-સ્પીડ કોરિડોર બનાવાશે

નવી દિલ્હીઃ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે 2047 સુધીમાં 50,000 કિલોમીટર લાંબા હાઈ-સ્પીડ (એક્સેસ-નિયંત્રિત) કોરિડોર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ (NHAI) સેક્રેટરી અનુરાગ જૈને જણાવ્યું હતું કે, એકવાર પૂર્ણ થઈ ગયા પછી, નેશનલ હાઈવે નેટવર્ક પર ટ્રકોની સરેરાશ મુસાફરીની ઝડપ વર્તમાન 45 કિમી પ્રતિ કલાકથી વધીને 75-80 કિમી પ્રતિ કલાક થઈ જશે. […]

સુરતમાં ઈ-વાહનોમાં વધારો થતા હવે શહેરમાં 50 જેટલા EV ચાર્જિંગ સ્ટેશન ઊભા કરાશે

સુરતઃ રાજ્યમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં અસામાન્ય વધારો થતાં ઈ-વાહનોના વેચાણમાં વધારો થયો હતો. જેમાં સૌથી વધુ ઇ-વાહનોનું વેચાણ સુરતમાં નોંધાયું છે. વર્ષ 2021-22માં 9 હજાર વાહનોનું વેચાણ નોંધાયું છે. આ સાથે સુરત શહેરમાં રાજ્યમાં ઇ-વાહનોની ખરીદી માટેનું હબ બન્યું છે. વાહનોનું વેચાણ વધ્યું છે પરંતુ ચાર્જીંગ સ્ટેશનના અભાવે હજુય લોકો ઇ-વાહનની ખરીદી કરતા મુંઝવણ અનુભવી રહ્યા […]

અમદાવાદમાં કોરોનામાં 958 મૃત્યુ પામેલાના પ્રત્યેક પરિવારને 50,000ની સહાય ચુકવાઈ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણને લીધે અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે.હવે છેલ્લા મહિનાઓથી કોરોનાના કેસમાં સતત ઘટાડાને લીધે સરકારે નિયંત્રણો પણ હળવા કરી દીધા છે. શાળા-કોલેજોમાં પણ ઓફલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. કોરોનાના મૃતકોના સ્વજનો હજુ પણ આપત્તી કાળને ભુલી શક્યા નથી. ત્યારે  સરકારે કોરોનાના મૃતકોના વારસદારોને રૂપિયા 50,000 સહાય આપવાની જાહેરાત કર્યા બાદ […]

અમદાવાદમાં 50,000 વધુ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરાયું, ડીજે સાથે ભાવિકો રિવરફ્રન્ટ પહોંચ્યાં

અમદાવાદઃ શહેરમાં આજે રવિવારે ગણેશજી વિસર્જનનો ઉત્સવ આનંદોલ્લાસથી ઊજવાયો હતો. ગણેશ મહોત્સવના આજે  છેલ્લા દિવસે શહેરમાં 740 સાર્વજનિક ગણેશ સહિત નાના-મોટા મળી 50 હજારથી વધુ મૂર્તિઓનું મ્યુનિ.એ બનાવેલા 41 કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ વર્ષે 4 ફૂટથી મોટી મૂર્તિને મંજૂરી ન હોવા છતાં મ્યુનિ. વિવિધ સ્થળે 22 ક્રેન મૂકી હતી. આ ઉપરાંત 47 જેસીબી […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા શનિ-રવિની રજામાં 50,000થી વધુ પ્રવાસીઓ ઉમટી પડ્યા

વડોદરાઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સરકારે તમામ નિયંત્રણો હળવા કર્યા છે. સાથે પ્રવાસન સ્થળો પણ પ્રવાસીઓ માટે ખોલી દેવામાં આવતા રાજ્યના તમામ પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓના ભીજ જોવા મળી રહી છે. કોરોનાના ત્રીજા વેવની શક્યતા હોવા છતા લોકો કોઈ દરકાર લેતા નથી. કેવડિયામાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓનું હોટ ફેવરીટ ફરવાનું સ્થળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code