1. Home
  2. Tag "7 religious places"

ગુવાહાટી: પ્રખ્યાત 7 ધાર્મિક સ્થળોને જોડતી આધુનિક ફેરી સેવાનો પ્રારંભ કરાશે

નવી દિલ્હીઃ આસામના ગુવાહાટીમાં એક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેનો ઉદ્દેશ્ય આ પ્રદેશમાં ‘નદી આધારિત ધાર્મિક પ્રવાસન સર્કિટ’ની રચનાને સરળ બનાવવાનો છે. આ કરારમાં ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IWAI), સાગરમાલા ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SDCL), આસામ ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (ATDC) અને આસામ સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઇનલેન્ડ વોટરવેઝ ટ્રાન્સપોર્ટ (DIWT) સહિત બહુવિધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code