પીએમ મોદીના 77 મંત્રીઓને 8 જૂથમાં વિભાજીત કરાયા – સરકારી કામકાજમાં સુધારણા માટે નવું પગલું
પીએમ મોદીના 77 મંત્રીઓને 8 ગૃપમાં વિભાજીત કરાયા સરકારી કામકાજમાં સુધારણા લાવવા મહત્વનું પગલું દિલ્હીઃ-મંત્રી પરિષદની ઔપચારિક બેઠકો બાદ સરકારના કામને ઝડપી બનાવવા માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.સરકારી સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પીએમ મોદીના તમામ 77 મંત્રીઓને આઠ જૂથમાં વહેંચવામાં આવ્યા છે. સરકારના કામકાજમાં વધુ પારદર્શિતા લાવવા અને મોદી સરકારની કાર્યક્ષમતામાં વધારો […]