1. Home
  2. Tag "]"

પીએમ મોદી આજે કર્ણાટકની મુલાકાતે,વિકાસ પરિયોજનાઓનું કરશે ઉદ્ઘાટન

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી માર્ચ 2023ના રોજ કર્ણાટકની મુલાકાત લેશે. સવારે લગભગ 10:45 વાગ્યે પ્રધાનમંત્રી ચિક્કાબલ્લાપુર ખાતે મધુસૂદન સાઈ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચનું ઉદ્ઘાટન કરશે. બપોરે લગભગ 1 વાગ્યે, પીએમ બેંગ્લોર મેટ્રોની વ્હાઇટફિલ્ડ (કાડુગોડી) થી કૃષ્ણરાજપુરા મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન કરશે અને મેટ્રોમાં સવારી પણ કરશે. ચિક્કાબલ્લાપુર ખાતે વડાપ્રધાન વિદ્યાર્થીઓને આ ક્ષેત્રમાં નવી તકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code