છોટા ઉદેપુરના ક્વાંટના ઘેર’ના મેળામાં આદિવાસી ઉત્સવમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ પણ જોડાયાં
છોટાઉદેપુરઃ લોકસભાની ચૂંટણીને લીધે વિવિધ સામાજિક મેળાવડાઓમાં રાજકીય નેતાઓ હાજરી આપીને લોકમત અંકે કરવાનો ઉદેશ્ય રાખતા હોય છે. જિલ્લાના કવાંટ ખાતે ઘેર’નો મેળો યોજાયો હતો. જેમાં લાખોની સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડ્યાં હતા અને નાચગાન કરી મેળાનો આનંદ લેતા નજરે પડ્યાં હતા. બીજી બાજુ રાજકીય નેતાઓ પણ આદિવાસીઓના ઉત્સાહમાં જોડાયા હતા. છોટા ઉદેપુરના કવાંટમાં દર વર્ષની […]