1. Home
  2. Tag "aap"

ભાજપ રોહિંગ્યાઓને સુરક્ષા આપી રહી છેઃ AAPનો આરોપ

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર રોહિંગ્યા બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશ આપીને રોહિંગ્યાઓનું રક્ષણ કરવાનો આરોપ લગાવ્યો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સંજીવ ઝાએ જણાવ્યું હતું કે ભાજપે રોહિંગ્યાઓના નામે મત લઈને સરકાર બનાવી હતી, પરંતુ જ્યારે કાર્યવાહીનો સમય આવ્યો છે, ત્યારે તે ફક્ત તેમના બાળકોને શાળાઓમાં પ્રવેશ અપાવી રહી છે. […]

આમ આદમી પાર્ટીને મજબુત બનાવવા માટે કવાયત, ચાર રાજ્યમાં પ્રભારીની નિમણુંક

નવી દિલ્હીઃ દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું ભારે ધોવાણ થયું હતું. ઉત્તર ભારતમાં આમ આદમી પાર્ટીને વધારે મજબુત બનાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન ચાર રાજ્યોમાં પ્રભારીઓની નિમણુંક કરવામાં આવી છે. મનિષ સિસોદિયાને પંજાબના પ્રભારી બનાવવામાં આવ્યાં છે. આમ આદમી પાર્ટીની રાજકીય બાબતોની સમિતિ (પીએસી) ની બેઠક યોજાઈ હતી. આમાં, […]

દિલ્હી: ઉપરાજ્યપાલના અભિભાષણ વખતે સૂત્રોચ્ચાર કરવા બદલ AAPના 12 MLAને સસ્પેન્ડ કરાયાં

નવી દિલ્હીઃ દિલ્હી વિધાસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ મંગળવારે ઉપરાજ્યપાલ વી.કે.સક્સેનાના અભિભાષણ દરમિયાન સુત્રોચ્ચાર કરવા બદલ વિપક્ષી નેતા આતિશી સહિત આમ આદમી પાર્ટીના 12 ધારાસભ્યોને એક દિવસ માટે સદનની કાર્યવાહી માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે તેમાં આતિશી, ગોપાલ રાય, વીર સિંહ ધીંગાન, મુકેશ અહલાવત, ઝુબેર અહમદ ચૌધરી, અનિલ ઝા, વિશેષ રવિ […]

ગઠબંધન અંગે AAPનો મોટો ખુલાસો, હાર પાછળ કોંગ્રેસ જવાબદાર હતી!

દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા એવી અટકળો ચાલી રહી હતી કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ગઠબંધન થશે. જો કે, આ ગઠબંધન સાકાર ન થયું અને આ પછી સવાલો ઉઠવા લાગ્યા કે હરિયાણામાં પણ બંને પક્ષો સાથે કેમ ન આવ્યા. જેના કારણે બંને પક્ષોને સીધું નુકસાન થયું અને બંને રાજ્યોમાં ભાજપે સરકાર બનાવી. મહારાષ્ટ્રમાં […]

દિલ્હીની જનતાએ જુઠ, કપટ અને ભ્રષ્ટાચારના શીશમહલને નસ્તેનાબુત કર્યોઃ અમિત શાહ

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જીત મળી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિણામો પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ગંદી યમુના અને દરેક શેરીમાં ખુલતી દારૂની દુકાનો પ્રત્યે જનતાનો પ્રતિસાદ મળ્યો છે. શાહે કહ્યું કે જનતાએ જૂઠાણા, કપટ અને ભ્રષ્ટાચારના ‘શીશમહેલ’નો નાશ કરીને દિલ્હીને આપ-દા મુક્ત બનાવવાનું કામ કર્યું છે. અમિત […]

દિલ્હીમાં ‘આપ’ની હાર માટે અન્ના હજારેએ અરવિંદ કેજરિવાલને જવાબદાર ઠરાવ્યાં

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂટણી પરિણામાં ભાજપાએ આમ આદમી પાર્ટીના વિજયરથને આ વખતે અટકાવ્યો છે. તેમજ 27 વર્ષ બાદ ફરીથી ભાજપા દિલ્હીમાં સરકાર બનાવી રહી છે. સીએમ આતિશીને બાદ કરતા દિલ્હી સરકારની કેબિનેટના મોટાભાગના મંત્રીઓને હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હાર માટે સામાજીક કાર્યકર અન્ના હજારેએ અરવિંદ કેજરિવાલને જવાબદાર ઠરાવ્યાં હતા. […]

દિલ્હીમાં ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ, 5 ફેબ્રુઆરીએ મતદાન

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે આજે સાંજે પાંચ વાગે પ્રચાર પડઘમ શાંત થશે. વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અંતિમ ચરણમાં પહોચી ગઇ છે. પાંચ ફેબ્રુઆરીના રોજ દોઢ કરોડથી વધુ મતદારો પોતાના મતાધીકારનો ઉપયોગ કરશે. રાજધાની દિલ્હીની 70 વિધાનસભા બેઠક પર કુલ 699 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 603 પુરૂષ અને 96 મહિલા ઉમેદવાર પોતાનું નશીબ અજમાવી રહ્યાં […]

જેમણે લૂંટ કરી છે તેમણે લૂંટેલો માલ પાછો આપવો પડશેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરકેપુરમમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી. પોતાને લોકોના “સેવક” ગણાવતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હીવાસીઓને ખાતરી આપી હતી કે ભાજપ શહેરમાં સરકાર બનાવશે પછી તેઓ ઝૂંપડપટ્ટીવાસીઓ અને મધ્યમ વર્ગના લોકોની સમસ્યાઓ ઉકેલવા માટે સખત મહેનત કરશે. આરકેપુરમમાં એક ચૂંટણી રેલીને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે […]

ચંદીગઢ મ્યુનિ. કોર્પોરેશનમાં મેયરની ચૂંટણીમાં આપ-કોંગ્રેસને ઝટકો, ભાજપના ઉમેદવાર જીત્યાં

નવી દિલ્હીઃ ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના હરપ્રીત કૌર બાબલાએ મેયરની ચૂંટણી જીતી લીધી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાઉન્સિલરોએ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું હોવાનું જાણવા મળે છે. ભાજપના ઉમેદવારને 19 મત મળ્યા, જે બહુમતીનો આંકડો છે. કુલ ૩૬ મત પડ્યા હતા. ભાજપ […]

દિલ્હી ચૂંટણી: કોંગ્રેસ સામે SPએ મોરચો ખોલ્યો, AAP માટે અખિલેશ અને SPના સાંસદો પ્રચાર કરશે

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટી (SP) ના વડા અખિલેશ યાદવ અને તેમના પક્ષના સાંસદો આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવારો માટે પ્રચાર કરશે. અરવિંદ કેજરીવાલની પાર્ટીએ મંગળવારે આ માહિતી આપી હતી. દિલ્હી વિધાનસભાની ચૂંટણી 5 ફેબ્રુઆરીએ યોજાવાની છે અને મતગણતરી 8 ફેબ્રુઆરીએ થશે. અખિલેશ યાદવ 30 જાન્યુઆરીએ રિઠાલામાં AAP વડા અરવિંદ કેજરીવાલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code