1. Home
  2. Tag "aap"

પંજાબ વિધાનસભા ચૂંટણી 2022: AAP તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ભગવંત માનની ઘોષણા

પંજાબમાં વિધાનસભા ચૂંટણીને લઇને AAPની તૈયારી પંજાબમાં સીએમ પદના ઉમેદવાર તરીકે ભગવંત માનની કરી ઘોષણા ટ્વિટરના માધ્યમથી AAPએ જાણકારી આપી નવી દિલ્હી: પંજાબમાં વિધાનસભા ચૂંટણીને લઇને દરેક રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. પંજાબમાં વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી પણ કમર કસી રહી છે. હવે પંજાબમાં AAP તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવારની ઘોષણા કરવામાં […]

દિલ્હીઃ લોકસભાના શિયાળુ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક મળી, “AAP”એ કર્યું વોકઆઉટ

દિલ્હીઃ સંસદના શિયાળુસત્રને લઈને આજે સર્વદળિય બેઠક મળી હતી. આ બેઠકમાં 31 પાર્ટીના નેતાઓ સામેલ થયાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં ન હતી. આમ આદમી પાર્ટે બેઠકમાં વોકઆઉટ કર્યું હતું. સંસદીય કાર્યમંત્રી પ્રદલાદ જોશીએ જણાવ્યું હતું કે, આજની મીટીંગમાં 21 પાર્ટીઓ ભાગ લીધો હતો. પોતાના મંતવ્ય વ્યક્ત કર્યાં હતા. સરકારના નિયમો અનુસાર […]

UP વિધાનસભા ચૂંટણીઃ અખિલેશ યાદવ અને “AAP”ના સંજ્યસિંહ વચ્ચે બંધ બારણે બેઠક

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ સમાજવાદી પાર્ટી અને આરજેડી વચ્ચે ગઠબંધન થયું છે. બીજી તરફ આમ આદમી પાર્ટી પણ વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારશે. દરમિયાન આપના સંજયસિંહ અને […]

આમ આદમી પાર્ટીમાં પણ જુથબંધી, ગાંધીનગરના કોર્પોરેટરે રાજીનામાંની ચીમકી આપી

ગાંધીનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની  ચૂંટણી પૂર્ણ થયાને હજી તો ગણતરીના દિવસો જ વિત્યા છે ત્યાં આમ આદમી પાર્ટીનો આંતરિક અસંતોષ બહાર આવવા લાગ્યો છે. ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી એકમાત્ર વિજેતા થયેલા કોર્પોરેટર તુષાર પરીખને સ્થાનિક કાર્યક્રમોમાં નજર અંદાજ કરાતા હોય પરીખ દ્વારા રાજીનામાંની ચીમકી ઉચ્ચારવામા આવી છે. ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટી તરફથી […]

ગાંધીનગરમાં ક્લિનસ્વીપનો દાવો કરનારી ‘આપ’ પાર્ટીના જોલામાં માત્ર એક સીટ,લોકોએ સોશિયલ મીડિયા પર આપ પાર્ટીનો ઉડાવ્યો મજાક

‘આપ’ પાર્ટીના જોલામાં માત્ર એક સીટ આપ નેતા ગાંધીનગરમાં ક્લીન સ્વીપ કરી હોવાનો દાવો ટ્વીટર પર લોકો ઉડાવી રહ્યા છે મજાક  અમદાવાદ :ગાંધીનગરમાં કોર્પોરેશનની ચૂંટણીના પરિણામ પહેલા આપ પાર્ટી દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો હતો, આપ પાર્ટીના ગાંધીનગરના નેતા દ્વારા ક્લિન સ્વીપનો દાવો કરવામાં આવ્યો હતો. 1 ઓક્ટોબરના રોજ પાર્ટીના ટ્વિટર હેન્ડલ પર એવું પણ […]

UP વિધાનસભા ચૂંટણીઃ AAP ભગવાન શ્રીરામના શરણે, સિસોદીયાએ અયોધ્યામાં ભગવાન શ્રીરામના કર્યા દર્શન

લખનૌઃ ક્યારેક અયોધ્યામાં રામજન્મભૂમિ પર મંદિરની જગ્યાએ વિશ્વ વિદ્યાલય બનાવવાની વાત કરનારી આમ આદમી પાર્ટી (આપ)એ ભાજપને પડકાર આપવા માટે હિન્દુત્વ અને રાષ્ટ્રવાદનું શરણ લીધું છે. આમ આદમી પાર્ટી અયોધ્યામાં તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. પાર્ટીએ દાવો કર્યો હતો કે, ભાજપના નકલી રાષ્ટ્રવાદને ખુલ્લો પાડશે. આ સાથે જ પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં ચૂંટણીની રણનીતિ તૈયાર કરી છે. […]

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીની તારીખ જાહેરઃ 3 ઓક્ટોબરે યોજાશે મતદાન

અમદાવાદઃ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મોકુફ રાખવામાં આવી હતી. કોરોનાનું સંક્રમણ ઘટતા ચૂંટણીપંચ દ્વારા ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી છે. તા. 3 ઓક્ટોબરના રોજ મનપાની ચૂંટણી યોજાશે અને તા. 5મી ઓક્ટોબરના રોજ પરિણામ જાહેર થશે. પ્રાપ્ત માહિતી અનુસાર અગાઉ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી એપ્રિલ મહિનામાં આયોજન કરવામાં આવ્યું હતું. […]

ગુજરાતમાં વિપક્ષને કોઈ મુદ્દો ન મળે તે માટે ભાજપ સરકાર દરેક જિલ્લામાં લોકપાલની નિમણૂંક કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી છે. ત્યારે આમ આદમી પાર્ટી (આપ)એ દેરાતંબુ તાણીને લોકસંપર્ક શરૂ કરી દીધો છે. આપના ગુજરાત પ્રવેશથી ભાજપ સરકાર એક્શન મોડ પર આવી ગઈ છે અને ‘આપ’ ને કોઈ રાજકીય મુદ્દો જ ના મળે અને એના સુપ્રીમો કેજરીવાલની ભૂતકાળની લડતનું ભૂત ગુજરાતમાં પણ ફરી ના સળવળે એ […]

ગુજરાતમાં ‘AAP’ના નેતાઓ ઉપર થયેલા હુમલાના પડઘા દિલ્હીમાં પડ્યાં : કેજરીવાલે CM રૂપાણીને કર્યો ફોન

અમદાવાદઃ આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં પોતાનો વ્યાપ વધારી રહી છે અને વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખવાની અરવિંદ કેજરીવાલે ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. હાલ આપના નેતાઓ અને કાર્યકરો લોકોનો સંપર્ક કરી રહ્યાં છે. તેમજ વિવિધ મુદ્દા ઉપર રજૂઆતો સાંભળી રહ્યાં છે. દરમિયાન જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આપના નેતાઓ પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. […]

આમ આદમી પાર્ટીમાં પાટીદારોને ખેંચવા મહેશ સવાણી સૌરાષ્ટ્રનો પ્રવાસ કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે આમ આદમી પાર્ટીએ રાજ્યમાં લોકસંપર્ક અભિયાન આદરીને ભાજપ અને સરકારથી નારાજ હોય એવા અગ્રણીઓને આપમાં જોડવા ભરતી મેળો શરૂ કર્યો છે. તાજેતરમાં જ સુરતના હીરા ઉદ્યોગના અગ્રણીને મહેશ સવાણી ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં દોડાઈ ગયા હતા. મહેશ સવાણીનું સૌરાષ્ટ્રના પાટીદાર સમાજ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code