1. Home
  2. Tag "Aatmanirbhar bharat"

આત્મનિર્ભર ભારતઃ ઇન્ટેલિજન્ટ બાયોપ્સી ગનનું નિર્માણ

અમદાવાદ: સિવિલ મેડિસીટીમાં કાર્યરત ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ (GCRI) ના ડૉક્ટરે, બે એન્જિનયર્સની મદદથી ઇન્ટેલિજન્સ બાયોપ્સી ગન બનાવી છે. આ અનોખા ઉપકરણને માર્ચ મહિનામાં પેટન્ટ પણ કરાવવામાં આવ્યું છે. જે આગામી ત્રણ મહિનામાં બજારમાં ઉપલબ્ધ બનશે. શહેરના એક ડૉક્ટરે બે એન્જિનિયરો સાથે મળીને સેન્સર સાથેનું એક સ્વયં સંચાલિત ઉપકરણ વિકસાવ્યું છે. આ ઉપકરણને ઇન્ટેલિજન્ટ બાયોપ્સી […]

આત્મનિર્ભર ભારતઃ સંરક્ષણ નિકાસ સાત વર્ષમાં 10 ગણી વધી

વિશ્વમાં વર્ષોથી સંરક્ષણના આયાતકાર તરીકે જાણીતું ભારત આજે આધુનિક ટેકનોલોજીથી સજ્જ હથિયારોનું ઉત્પાદન કરવાની સાથે નિકાસ પણ કરી રહ્યું છે. આત્મનિર્ભર બનેલુ ભારત હાલ દુનિયાના લગભગ 85થી વધારે દેશોને શસ્ત્ર પ્રણાલીની નિકાસ કરી રહ્યું છે. બીજી તરફ સંરક્ષણ નિકાસમાં ગણતરીના વર્ષોમાં 10 ગણી વધી છે. આધુનિક ટેકનોલોજીથી બનાવાયેલા એલસીએ તેજસ, લાઈટ કોમ્બેટ તથા એરક્રાફ્ટ કેરિયરની […]

ભારતે વિવિધ દેશો પાસેથી રૂ. 40 હજાર કરોડથી વધુની કિંમતના રક્ષા હથિયારોની ખરીદી કરી

નવી દિલ્હીઃ આત્મનિર્ભર ભારત યોજના હેઠળ હવે દેશમાં જ સૈન્ય હથિયારો બનાવવામાં આવી રહ્યાં છે.  તેજસ ફાઈટર જેટ, અર્જુન ટેંક, આકાશ મિસાઈલ, એસ્ટ્રા મિસાઈલ જેવા મોટા હથિયારોનું ભારતમાં જ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં તેજસ ફાઈટર જેટ સહિતના હથિયારોની ખરીદી માટે દુનિયાના અનેક દેશોએ રસ દાખવ્યો છે. બીજી તરફ ભારત સરકાર દ્વારા […]

આત્મનિર્ભર ભારતઃ સ્વદેશી ટેકનોલોજીથી સજ્જ ‘વંદે ભારત’ ટ્રેન ગતિ મામલે ‘બુલેટ ટ્રેન’ને ટક્કર આપશે

નવી દિલ્હીઃ આત્મનિર્ભર ભારત હેઠળ દેશમાં યુવાનો આધુનિક ટેકનોલોજીના આધારે નવી-નવી શોધ કરી રહ્યાં છે, દરમિયાન સ્વદેશી ટેકનોલોજીથી વિકસિત ‘વંદે ભારત’ ટ્રેન બુલેટ ટ્રેનથી વધારે ઝડપથી દોડવા સક્ષમ હોવાનું જાણવા મળે છે. રેલવે બોર્ડના અધિકારીઓના મતે ‘બુલેટ ટ્રેન’ને શૂન્યથી 100 કિમી પ્રતિ કલાકની ઝડપમાં 55.4 સેકન્ડનો સમય લાગે છે. જ્યારે ‘વંદે ભારત’ આ ઝડપ માત્ર […]

સંરક્ષણ શસ્ત્રોના નિકાસમાં ભારતે બનાવ્યો નવો રેકોર્ડ – માત્ર 1 વર્ષમાં 13 હજાર કરોડના વેંચાણ સાથે ખાનગી કંપનીઓ મોખરે

સંરક્ષણ શસ્ત્રોના નિકાસમાં ભારતે બનાવ્યો નવો રેકોર્ડ  માત્ર 1 વર્ષમાં 13 હજાર કરોડનું વેંચાણ સરકારી કંપનીઓ કરતા  ખાનગી કંપનીઓ મોખરે ખાનગી ક્ષેત્રનો હિસ્સો 70 ટકા, જ્યારે જાહેર  કંપનીઓ માત્ર 30 ટકા દિલ્હીઃ- ભારત હવે સંરક્ષણ ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર તરફ ઘણો આગળ વધી ચૂકેલો દેશ છે,એટલું જ નહી ભારત સંરક્ષણ શસ્ત્રોની નિકાસ કરવામાં પણ મોખરે છે […]

PM મોદીના ‘આત્મનિર્ભર ભારત’ માટેના આ 3 કામોથી તેઓ ઇન્ટરનેશનલ મીડિયાનો ટાર્ગેટ બન્યા

PM મોદીએ કરેલા આ 3 કામથી તેઓ ઇન્ટરનેશનલ મીડિયાનો ટાર્ગેટ બન્યા ભારતે રસીકરણ, સંરક્ષણ ક્ષેત્રે શસ્ત્રોની આયાત તેમજ 5G નેટવર્કના કામમાં આત્મનિર્ભરતા દર્શાવી PM મોદીના આ ત્રણેય કામથી ચીન સહિતના દેશોને આર્થિક રીતે મોટો ઝટકો લાગ્યો અમદાવાદ: ભારતમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીનો સંકટકાળ ચાલી રહ્યો છે. કોરોના મહામારી સામે લડવા હાલમાં સૌથી મોટું હથિયાર […]

આત્મનિર્ભર ભારત: ગુજરાતના ભાવનગરને બનાવાશે દેશનું કન્ટેનર સેન્ટર

આત્મનિર્ભર ભારત તરફ સરકારનું વધુ એક કદમ હવે ગુજરાતના ભાવનગરને કન્ટેનર સેન્ટર તરીકે વિકસાવાશે આ ક્ષેત્રમાં 1000 કરોડ રૂપિયાનું રોકાણ તેમજ 1 લાખ રોજગારી પેદા કરવાનું લક્ષ્યાંક નવી દિલ્હી: ભારતને આત્મનિર્ભર બનાવવા તરફ કેન્દ્ર સરકાર સતત પ્રયાસરત છે ત્યારે ભારતમાં ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની નીતિના ભાગરૂપે સરકારે ગુજરાતના ભાવનગરને કન્ટેનર સેન્ટર તરીકે વિકસાવવા માટે તૈયારી […]

ટ્વીટરને ટક્કર આપી રહી છે આત્મનિર્ભર ભારત એપ, 10 કરોડ યૂઝર્સનો લક્ષ્યાંક

ટ્વીટરને ટક્કર આપી રહી છે આત્મનિર્ભર એપ ‘Koo’ કંપનીનો થોડાક સમયમાં જ 10 કરોડ યૂઝર્સનો છે લક્ષ્યાંક Kooને વૈશ્વિક કક્ષાની સર્વશ્રેષ્ઠ એપ બનાવવા માંગીએ છીએ: સહ સ્થાપક નવી દિલ્હી: ભારતમાં વોટ્સએપની સાથોસાથ ટ્વીટરને લઇને પણ યૂઝર્સમાં નારાજગી છે ત્યારે ભારતમાં જ બનેલી સ્વેદેશી માઇક્રો બ્લોગિંગ એપ Kooની લોકપ્રિયતા વધી રહી છે. તેની લોકપ્રિયતા એ રીતે […]

રમકડાં બિઝનેસમાં ભારત બન્યું આત્મનિર્ભર, સ્થાનિક રમકડાંના બિઝનેસમાં 25%ની વૃદ્વિ

પીએમ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પ તરફ આગળ વધતું ભારત પીએમ મોદીની અપીલ બાદ દેશમાં સ્થાનિક રમકડાંનો બિઝનેસ 25% સુધી વધ્યો આગામી 2થી 3 વર્ષમાં રૂ. 16 હજાર કરોડનું રમકડાંનું સ્વદેશી માર્કેટ બનશે ભારત-ચીન સરહદ તણાવ વચ્ચે પીએમ મોદીએ આત્મનિર્ભર ભારતના સંકલ્પ પર દેશને આગળ વધવાની હાંકલ કરી હતી અને ચીન પરની નિર્ભરતા ઘટાડીને દેશમાં જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code