1. Home
  2. Tag "Accidents"

મોડાસા-રાજેન્દ્રનગર રોડ: વર્ષોથી અધૂરું કામ અને વધતી અકસ્માતની ભીતિ

અહેવાલ અને તસવીરોઃ હેમંત પરમાર, મોડાસા, 27 માર્ચ, 2026 – Modasa-Rajendranagar Road મોડાસા થી રાજેન્દ્રનગર જોડતો મહત્વપૂર્ણ માર્ગ છેલ્લા છ વર્ષથી નિર્માણાધીન હોવા છતાં હજુ સુધી પૂર્ણ થયો નથી, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. શરૂઆતમાં માર્ગના એક ભાગ માટે વન વિભાગ પાસેથી મંજૂરી મેળવીને કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે બીજા […]

AMC વીજ થાંભલાની મરામત માટે કરોડોનો કોન્ટ્રાક્ટ આપે છે, છતાંયે અકસ્માતો સર્જાય છે

કોન્ટ્રાકટરોને એક પોલ માટે રૂ.100 ચૂકવાય છે, પણ મેન્ટેનન્સ ઝીરો, નારોલમાં ખુલ્લા વીજ વાયરને કારણે દંપતીનું મોત થયું હતું, તંત્રની બેદરકારીથી નાગરિકનું મૃત્યુ થાય તો તેમાં કોઈ વળતરની જોગવાઈ નથી અમદાવાદઃ શહેરમાં ઈલેક્ટ્રિક પોલ યાને વીજળીના થાંભલાની મરામત માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. છતાંયે સ્ટ્રીટ લાઈટ માટેના વીજળીના થાંભલાની યોગ્યરીતે મરામત […]

જોખમી લાઇટનો ખોટો ઉપયોગ અકસ્માતોનું કારણ બની શકે છે, જાણો આ લાઇટ ક્યારે ચાલુ કરવી

હવે ફક્ત કારમાં જ નહીં પરંતુ ટુ-વ્હીલર વાહનોમાં પણ જોખમી લાઇટ આપવામાં આવી રહી છે. તેને ‘ચેતવણી લાઇટ’ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો હેતુ રસ્તા પરના અન્ય ડ્રાઇવરોને ચેતવણી આપવાનો છે. પરંતુ મોટાભાગના લોકો આ લાઇટનો દુરુપયોગ કરતા જોવા મળે છે. વાસ્તવમાં, તેઓ જાણતા નથી કે આ લાઇટનો સાચો ઉપયોગ શું છે અને ક્યારે […]

ઉત્તરાખંડઃ પ્રવાસીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી, પાંચના મૃતદેહ મળ્યાં

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના અલ્મોડામાં મોટી બસ દુર્ઘટનાની માહિતી સામે આવી છે. અલ્મોડાના મર્ચુલામાં બસ ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાંથી અત્યાર સુધીમાં પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં લગભગ 40 લોકો મુસાફરી કરી રહ્યા હતા. તો આ બસ નૈની ડાંડાથી રામનગર જઈ રહી હતી. આ દુર્ઘટનામાં લગભગ 25 લોકોના મોત […]

વાહનોમાં એલઈડી હેડલાઈટ્સને લીધે રાત્રે અકસ્માતોના બનાવમાં વધારો

વાહનો પર તીવ્ર પ્રકાશ ફેંકતી LED લાઈટ્સને લીધે અકસ્માતોના બનાવો બને છે, વાહનચાલકો પ્રતિબંધિત LED લાઈટ્સ બેરોકટોક લગાવી રહ્યા છે. RTO કે પોલીસ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી અમદાવાદઃ ગુજરાતમાં રોજબરોજ રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં રાતના સમયે અકસ્માતોના સૌથી વધુ બનાવો બની રહ્યા છે. રાત્રે વાહનોમાં લગાવેલી વધુ સફેદ પ્રકાશ ફેંકતી […]

લદ્દાખઃ ટેન્કથી નદી પાર કરવાના સૈન્ય અભ્યાસમાં સર્જાઈ દુર્ઘટના, પાંચ જવાન શહીદ

નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં ભારતીય સેનાના જવાનો સાથે મોટી દુર્ઘટના થઈ છે. લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં સેનાના જવાનો ટેન્કથી નદી પાર કરવાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આ દરમિયાન નદીનું પાણીનું સ્તર અચાનક વધી ગયું હતું, જેના કારણે સેનાના પાંચ જવાનો નદીમાં તણાઈ ગયા હતા અને તેમણે જીવ ગુમાવ્યા હતા. તમામ જવાનોના મૃતદેહ મળી […]

લાંબા અંતરની મુસાફરીમાં વાહન ચાલકો રોડ હિપ્નોસિસનો શિકાર બનતા અકસ્માતની ઘટના બને છે

નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. માર્ગ અકસ્માતના બનાવો ઘટે તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ઓડિશા સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (STA) એ અકસ્માતોની શક્યતાઓને ઘટાડવા માટે ડ્રાઇવરોને લાંબા અંતરની મુસાફરી કરતી વખતે રોડ હિપ્નોસિસ ટાળવાની સલાહ આપી છે. રોડ હિપ્નોસિસ એ એક શારીરિક સ્થિતિ છે જેના […]

લીંબડી હાઈવે પર કાર અકસ્માતમાં એકનું મોત, STની બે બસ સામસામે ટકરાતા 10 પ્રવાસી ઘવાયાં

લીંબડીઃ  અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં લીબડીં નજીક બે જુદા જુદા અકસ્માતો સર્જાયા હતા. જેમાં એક અકસ્માત દેવપરાના પાટિયા પાસે સર્જાયો હતો, ઈકોકારનું ટાયર ફાટતાં કાર પલટી જતાં એક પ્રવાસીનું મોત અને 7 પ્રવાસીઓને ઈજાઓ થઈ હતી. જ્યારે બીજા અકસ્માતના બનાવમાં લીંબડી હાઈવે પર સર્કિટ હાઉસ પાસે એસટીની વોલ્વો […]

દ્વારકા પગપાળા જતા પદયાત્રીઓને નડ્યો અકસ્માત, કારે અડફેટે લેતા 3ના મોત

અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા થઈ પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી અમદાવાદઃ દ્વારકા ખાતે દર્શન કરવા જઈ રહેલા પદયાત્રાઓને અકસ્માત નડ્યો હતો. જામનગર-દ્વારકા હાઈવે પર નાની ખાવડી નજીક પૂરઝડપે આવેલી મોટરકારે ચારેક પદયાત્રીઓને અડફેટ લીધા હતા. આ દૂર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા 3 પદયાત્રીઓના કરુણ મોત થયાં હતા. જ્યારે એક પદયાત્રાની હાલત ગંભીર હોવાનું જાણવા […]

ગુજરાતમાં ઓવરસ્પીડિંગ અને રોંગ સાઈડને લીધે 4 વર્ષમાં અકસ્માતોમાં 26553 લોકોના મોત થયાં

અમદાવાદઃ ગુજરાતમાં જે પ્રકારે ગમખ્વાર અકસ્માતોમાં નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે  તે સમાજ અને સરકાર બંને માટે ચિંતાનો વિષય છે. રાજ્યના ચાર મહાનગરોમાં એનસીઆરબીના આંકડા મુજબ ત્રણ વર્ષમાં  18,287 મૃત્યુ થયા છે. ગુજરાતમાં સૌથી વધુ અકસ્માતમાં મૃત્યુના કેસમાં  સુરત મોખરે છે. સુરત શહેરમાં ત્રણ વર્ષમાં અકસ્માતમાં 6760 મૃત્યુ થયા છે. જ્યારે અમદાવાદમાં ત્રણ વર્ષમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code