1. Home
  2. Tag "Accidents"

લાંબા અંતરની મુસાફરીમાં વાહન ચાલકો રોડ હિપ્નોસિસનો શિકાર બનતા અકસ્માતની ઘટના બને છે

નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. માર્ગ અકસ્માતના બનાવો ઘટે તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ઓડિશા સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (STA) એ અકસ્માતોની શક્યતાઓને ઘટાડવા માટે ડ્રાઇવરોને લાંબા અંતરની મુસાફરી કરતી વખતે રોડ હિપ્નોસિસ ટાળવાની સલાહ આપી છે. રોડ હિપ્નોસિસ એ એક શારીરિક સ્થિતિ છે જેના […]

લીંબડી હાઈવે પર કાર અકસ્માતમાં એકનું મોત, STની બે બસ સામસામે ટકરાતા 10 પ્રવાસી ઘવાયાં

લીંબડીઃ  અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં લીબડીં નજીક બે જુદા જુદા અકસ્માતો સર્જાયા હતા. જેમાં એક અકસ્માત દેવપરાના પાટિયા પાસે સર્જાયો હતો, ઈકોકારનું ટાયર ફાટતાં કાર પલટી જતાં એક પ્રવાસીનું મોત અને 7 પ્રવાસીઓને ઈજાઓ થઈ હતી. જ્યારે બીજા અકસ્માતના બનાવમાં લીંબડી હાઈવે પર સર્કિટ હાઉસ પાસે એસટીની વોલ્વો […]

દ્વારકા પગપાળા જતા પદયાત્રીઓને નડ્યો અકસ્માત, કારે અડફેટે લેતા 3ના મોત

અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા થઈ પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી અમદાવાદઃ દ્વારકા ખાતે દર્શન કરવા જઈ રહેલા પદયાત્રાઓને અકસ્માત નડ્યો હતો. જામનગર-દ્વારકા હાઈવે પર નાની ખાવડી નજીક પૂરઝડપે આવેલી મોટરકારે ચારેક પદયાત્રીઓને અડફેટ લીધા હતા. આ દૂર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા 3 પદયાત્રીઓના કરુણ મોત થયાં હતા. જ્યારે એક પદયાત્રાની હાલત ગંભીર હોવાનું જાણવા […]

ગુજરાતમાં ઓવરસ્પીડિંગ અને રોંગ સાઈડને લીધે 4 વર્ષમાં અકસ્માતોમાં 26553 લોકોના મોત થયાં

અમદાવાદઃ ગુજરાતમાં જે પ્રકારે ગમખ્વાર અકસ્માતોમાં નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે  તે સમાજ અને સરકાર બંને માટે ચિંતાનો વિષય છે. રાજ્યના ચાર મહાનગરોમાં એનસીઆરબીના આંકડા મુજબ ત્રણ વર્ષમાં  18,287 મૃત્યુ થયા છે. ગુજરાતમાં સૌથી વધુ અકસ્માતમાં મૃત્યુના કેસમાં  સુરત મોખરે છે. સુરત શહેરમાં ત્રણ વર્ષમાં અકસ્માતમાં 6760 મૃત્યુ થયા છે. જ્યારે અમદાવાદમાં ત્રણ વર્ષમાં […]

ભાવનગર-અમદાવાદ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં પાંચના મોત

અમદાવાદઃ ગુજરાતમાં રોજબરોજ રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે ભાવનગર પાસે દુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો.  ભાવનગર-અમદાવાદ વાયા ધોલેરા હાઈવે પર ભાવનગર નજીક અધેલાઇ પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાળક સહિત 5 લોકોના કમકમાટીભર્યા મોત નીપજયા હતા.ઘટનાને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા હાઈવે […]

સીટ બેલ્ટ માત્ર અકસ્માતથી જ બચાવે છે એવું નથી,તેના અન્ય ફાયદા પણ છે! જાણો

જે લોકો ગાડી ચલાવે છે તે લોકો સીટ બેલ્ટ જરૂર બાંધતા હશે, કેટલાક લોકો સીટ બેલ્ટ લગાયા વગર ગાડી ચલાવતા હશે. લોકોની માન્યતા એવી હોય છે કે સીટ બેલ્ટ બાંધીને ગાડી ચલાવો તો અકસ્માત થાય ત્યારે વ્યક્તિ સલામત રહી શકે છે પરંતુ જો વાત કરવામાં આવે સીટ બેલ્ટથી થતા અન્ય ફાયદા વિશે તો તે જાણીને […]

ડીસા-પાટણ હાઈવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, બેના મોત

પાલનપુરઃ ડીસા -પાટણ હાઈવે પર આવેલા જુનાડીસા પાસે સોમવારે ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. જ્યારે એક પેસેન્જરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.આમ આ અકસ્માતમાં બેના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 2 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. બનાવને પગલે આજુબાજુના લોકોએ 108 એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્તોને […]

કચ્છના નેશનલ હાઈવે પર મીઠા ભરેલી ટ્રકોમાંથી પડતા પાણીને લીધે અકસ્માતો વધી રહ્યા છે

ભુજ  :  કચ્છના નેશનલ હાઈવે 24 કલાક ભારે વાહનોથી ધમધમતો હોય છે. કચ્છમાં અનેક ઉદ્યોગો આવેલા છે, તેમજ મીઠાંનું પણ સારૂએવું ઉત્પાદ થાય છે. ટ્રકોમાં પાણી મિશ્રિત ભીનું મીઠું ભરવામાં આવતું હોવાથી મીઠાં ભરેલી ટ્રકોમાંથી પાણી રોડ પર સતત પડતું રહે છે. તેના લીધે રોડ ચીકણો થવાથી અવાર-નવાર અકસ્માતો પણ સર્જાતા રહે છે, ઉપરાંત મીઠાં […]

વર્ષ 2020માં એક્સપ્રેસ પર થયા 1.16 લાખ અકસ્માત, જાણો કેટલા મોત થયા?

વર્ષ 2020માં અકસ્માતમાં કેટલા મોત થયા વર્ષ 2020માં એક્સપ્રેસ વે પર 1.16 લાખ અકસ્માત થયા આ અકસ્માતમાં 47,94 લોકોનાં થયા મોત નવી દિલ્હી: ભારતમાં દર વર્ષે લોકોની બેદરકારી, શિસ્ત વગરના ડ્રાઇવિગને કારણે અનેક લોકોના અકસ્માત થાય છે અને અનેક લોકો મોતને ભેટે છે. વર્ષ 2020માં એક્સપ્રેસ વે સહિતના નેશનલ હાઇ વે પર કુલ 1,16,496 અકસ્માત […]

સુરેન્દ્રનગર જિલ્લામાં જુદા જુદા અકસ્માતોમાં બેનાં મોત,બેને ઈજા

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં અકસ્માકોના બનાવો વધતા જાય છે.સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના બે બનાવોમાં બે લોકોનાં મોત નિપજ્યા હતા. અને 2 લોકોને ઈજાઓ પહોંચી હતી. લીંબડી-રાણપુર રોડ અને લીંબડી-સુરેન્દ્રનગર રોડ પર આ બંને અકસ્માત સર્જાયા હતા. પોલીસના સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના  લીંબડી-રાણપુર રોડ પર આવેલા પાંદરી ગામ નજીક એક અકસ્માત સર્જાયો હતો. જેમાં આઈશર ચાલકે બાઈકને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code