1. Home
  2. Tag "Adar Poonawala"

સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ પીએમ મોદી સાથે મુલાકાત કરી,ટ્વિટ કરીને કહી આ વાત

પીએમ મોદીને મળ્યા સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ પીએમ મોદી સાથે કરી મુલાકાત ટ્વિટ કરીને કહી આ વાત    દિલ્હી:સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (SII)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અદાર પૂનાવાલાએ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને COVID-19 મહામારી  સામેની લડાઈમાં તેમના નેતૃત્વ માટે તેમને અભિનંદન આપ્યા હતા.પૂનાવાલાએ ટ્વિટ કરીને કહ્યું કે,તેઓ […]

કોરોના પર નિયંત્રણ માટે અદાર પૂનાવાલાએ કર્યું આ સૂચન, જાણો શું કહ્યું?

કોરોના પર નિયંત્રણ મેળવવા અંગે અદાર પૂનાવાલાની સલાહ રસી લેવાનો ખચકાટ એ કોવિડ પર નિયંત્રણની દિશામાં સૌથી મોટો ખતરો દરેક લોકોને વેક્સિન લેવા કરી અપીલ નવી દિલ્હી: હજુ પણ દેશમાં કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે અને કેટલીક જગ્યાએ કોરોનાના કેસમાં પણ ઉછાળો આવી રહ્યો છે ત્યારે વેક્સિનેશનને લઇને અદાર પૂનાવાલાએ મહત્વની વાત કહી છે. અદાર […]

ગૃહમંત્રી અમિત શાહ સાથે અદાર પૂનાવાલાએ કરી મુલાકાત, મુલાકાત બાદ બાળકોની વેક્સિનને લઇને કર્યું આ એલાન

સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત બાળકોની કોરોના વેક્સિનને લઇને કરી આ જાહેરાત વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં બાળકો માટે આવી શકે વેક્સિન નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓએ સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયા સાથે પણ મુલાકાત કરી હતી. ગૃહમંત્રી અમિત […]

દેશમાં વધુ વસતી હોવાથી 2-3 મહિનામાં દરેકને રસીકરણ શક્ય નથી: આદર પૂનાવાલા

દેશમાં વેક્સિનેશનને લઇને સીરમ ઇન્સ્ટિટ્યૂટના ચીફ આદર પૂનાવાલાનું નિવેદન દેશમાં વધુ વસતી હોવાથી 2-3 મહિનામાં દરેકને રસી મળે તે શક્ય નથી અમે ક્યારેય દેશના લોકોના હિતને નજરઅંદાજ કરીને નિકાસ નથી કરી: આદર પૂનાવાલા નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેર વચ્ચે વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે ત્યારે દેશના અનેક રાજ્યોમાં વેક્સિનની અછત વચ્ચે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ […]

હું જલ્દી ભારત આવીશ, વેક્સીનનું ઉત્પાદન ફૂલ સ્પીડમાં ચાલી રહ્યું છે: અદાર પૂનાવાલા

સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO આદર પૂનાવાલાએ આપ્યું નિવેદન તેઓ બ્રિટનથી જલ્દી ભારત પરત ફરશે વેક્સીનનું ઉત્પાદન ફૂલ સ્પીડમાં ચાલી રહ્યું છે નવી દિલ્હી: દેશમાં કોરોના વેક્સિનની અછત વચ્ચે સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલા બ્રિટન ભાગી ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું ત્યારે હવે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી અદાર પૂનાવાલાએ કહ્યું કે, તેઓ થોડા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code