1. Home
  2. Tag "Admission"

અમદાવાદ શહેરમાં 11917ને RTE હેઠળપ્રવેશ, સ્કુલ દુર હોવાથી 45 વાલીઓએ પ્રવેશ રદ કરાવ્યો

અમદાવાદઃ શહેરમાં RTE હેઠળ એડમિશન પ્રક્રિયા શરૂ થઈ છે, જેમાં એડમિશન ફળવવાનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે. પ્રથમ રાઉન્ડમાં 11917 એડમિશન એલોટ કરવામાં આવ્યા હતા ત્યારે એલોટ થયેલા એડમિશનમાંથી પણ 45 એડમિશન અલગ અલગ કારણોસર રિજેક્ટ કરવામાં આવ્યા છે. હવે બીજો રાઉન્ડ 9મી મેથી શરૂ કરાશે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં RTE હેઠળ 11997 બેઠક […]

ગુજરાતમાં 2023ના વર્ષથી 6 વર્ષ પૂર્ણ થયા હશે તેવા બાળકોને જ ધોરણ 1માં પ્રવેશ મળશે

અમદાવાદ : રાજ્યમાં 6 વર્ષ પૂર્ણ ન કર્યા હોય તેવા બાળકોને ભણતરનો ભાર વેઠવો પડતો હતો. નાના ભૂલકાઓને રમવાની ઉંમરે શાળાઓમાં પ્રવેશ આપી દેવામાં આવતો હતો. હવે વર્ષ 2023ના વર્ષથી 6 વર્ષની ઉંમર પૂર્ણ કરી હશે તેવા બાળકોને જ ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. સરકારી અને ખાનગી શાળાઓને સરકારે પરિપત્ર કરીને જાણ કરી દીધી છે. સૂત્રોના […]

કોરોનાની વેક્સિનના બે ડોઝ લીધા હશે તેને જ AMCની કચેરીમાં પ્રવેશ અપાશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. ત્યારે લોકોને કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. જ્યારે શહેરના જાહેર પરિવહનની બસ સેવા તેમજ જોહેર બાગ-બગીચાઓમાં પણ વેક્સિનના બે ડોઝ લીધાના સર્ટી.ના આધારે જ લોકોને પ્રવેશ પવામાં આવશે. જ્યારે મ્યુનિ.ની તમામ કચેરીઓમાં મુલાકાતે […]

રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવા સાત વિષયો દાખલ કરાશે

ગાંધીનગરઃ નવી શિક્ષણનીતિ અંતર્ગત ગુજરાતની સ્કૂલોના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ અને વારસાથી માહિતગાર થાય એ માટે તેમને નવા નવા વિષયો શીખવવામાં આવશે. અગાઉ ધોરણ 6થી 10ના વિદ્યાર્થીઓને વૈદિક ગણિત ભણાવવાની સરકારે જાહેરાત કરી હતી. ત્યારે આ વખતે શૈક્ષણિક વર્ષ 2021-22થી ધો.11માં અને 2022-23થી ધો.12માં વૈકલ્પિક વિષય તરીકે રાજ્યની 223 શાળામાં નવા વિષય દાખલ કરાશે. કુલ 7 […]

વડોદરાઃ વાલીઓમાં ખાનગી સ્કૂલનો મોહ ભંગ, 5305 વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલમાં લીધો પ્રવેશ

વર્ષ 2017-18માં 417 વિદ્યાર્થીઓએ લીધો હતો પ્રવેશ ખાનગી સ્કૂલ સંચાલકોની મનમાનીથી વાલીઓમાં રોષ અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખાનગી સ્કુલોની સંખ્યામાં વધારો થયો છે. બીજી તરફ ખાનગી સ્કૂલોના સંચાલકોની ફી મુદ્દે મનમાનીને પગલે વાલીઓમાં નારાજગી ફેલાઈ છે. એટલું જ નહીં હવે વાલીઓને ખાનગી સ્કૂલનો મોહ ઓછો થયો હોય તેમ હવે સંતાનોને સરકારી સ્કૂલમાં પ્રવેશ લઈ […]

રાજકોટમાં વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા તરફ વળ્યા,કોલેજોની ફી પડી રહી છે મોંઘી

કોલેજોમાં ફી વધારે વિદ્યાર્થીઓ યુનિવર્સિટી તરફ વળ્યા યુનિવર્સિટીમાં ફી ઓછી રાજકોટ :છેલ્લા દોઢ વર્ષ દરમિયાન કોરોના મહામારીમાં મોટાભાગના લોકોની આર્થિક સ્થિતિ કથળી છે. વાલીઓને પણ ખાનગી કોલેજોની ફી હવે જાણે પોસાતી ન હોય તેમ કોલેજોના વિદ્યાર્થીઓ હવે યુનિવર્સિટીના ભવનો તરફ વળ્યા છે અને જુદા જુદા ભવનોમાં પ્રવેશ લીધા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા વર્ષોથી આર્ટસના […]

ધો.10માં ગ્રેસિંગથી પાસ થયેલા ડિપ્લામા ઈજનેરીમાં પ્રવેશ માટે માત્ર 295 વિદ્યાર્થીઓ જ ઉત્સુક

અમદાવાદ : રાજ્યમાં ડિપ્લામા ઈજનેરીના અભ્યાસક્રમોમાં પ્રવેશને અંતે ઘણીબધી બેઠકો ખાલી રહી હતી તેથી ધો. 10માં ગ્રેસિંગથી પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટે ધો.10ના ગ્રેસિંગ પાસ વિદ્યાર્થીઓને પણ લાયક કરવાની સરકારે મંજૂરી આપ્યા બાદ ડિપ્લોમા પ્રવેશ સમિતિ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી 5300થી વધુ બેઠકો […]

વેક્સિનના બે ડોઝના સર્ટી હશે તેવા લોકોને જ AMTS, BRTS, કાંકરિયા લેકફ્રન્ટ, રિવરફ્રન્ટમાં પ્રવેશ મળશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાના 16 કેસ નોંધાતા મ્યુનિ.કોર્પોરેસનનું આરોગ્ય તેત્ર એલર્ટ બની ગયું છે. બીજીબાજુ વેક્સિનેશનની ઝૂંબેશ સઘન બનાવવામાં આવી છે. કોરોના સામે રક્ષણ મેળવવા માટે વેક્સિનના બંને ડોઝ લેવા જરૂરી છે. પરંતુ AMCના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ 9 લાખ લોકોને બીજો ડોઝ લેવાની સમય મર્યાદા થઈ પુરી થઈ ગઈ છે. છતાં હજી બીજો ડોઝ લીધો […]

ધો.10માં ગ્રેસિંગ માર્કસ મેળવેલા વિદ્યાર્થીઓ પણ હવે ડિપ્લામાં પ્રવેશ મેળવી શકશે

ભાવનગર : રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને નૂતન વર્ષની શુભેચ્છા આપવા માટે શહેર અને જિલ્લાના કાર્યકર્તા ઉમટી પડ્યા હતા. દરમિયાન શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓના હિતમાં એક જાહેરાત કરી હતી. SSC માં ગ્રેસિંગ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ હવે ડિપ્લોમામાં પ્રવેશ મળી શકશે. ડિપ્લોમા ગ્રેસિંગવાળા વિદ્યાર્થીઓને 2016 થી પ્રવેશ બંધ હતો. ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય […]

રાજકોટમાં પશ્વિમ રેલવેની સાંસદો સાથેની બેઠકમાં મેયર અને કમિશનરને પ્રવેશ ન અપાતા વિવાદ

રાજકોટઃ શહેરના સર્કિટ હાઉસ ખાતે પશ્ચિમ રેલવેની બેઠક મળી હતી. જેમાં સૌરાષ્ટ્રભરના સાંસદો અને રેલવે અધિકારીઓ હાજર રહ્યા હતા. પરંતુ રાજકોટના પ્રથમ નાગરિક મેયર ડો.પ્રદીપ ડવ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અમિત અરોરા આ બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા ત્યારે બંનેને રોકવામાં આવ્યા હતા. ક્લાસ વન અધિકારી અને મેયરની અવગણના કરવામાં આવી હોય તેવો ઘાટ જોવા મળ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code