1. Home
  2. Tag "advertisement"

રાજસ્થાનઃ મહિલાઓ માટે મફત બસ મુસાફરીની કરી જાહેરાત

જયપુરઃ રાજસ્થાન સરકારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓ માટે એક મોટી જાહેરાત કરી છે. 8 માર્ચે રાજ્ય સરકારે રાજસ્થાનમાં મહિલાઓ માટે રોડવેઝ બસોમાં મફત મુસાફરીની જાહેરાત કરી છે. રોડવેઝના ચેરપર્સન શુભ્રા સિંહના નિર્દેશમા આ જાહેરાત કરવામાં આવી હતી. રોડવેઝના મેનેજિંગ ડિરેક્ટર પુરુષોત્તમ શર્માએ જણાવ્યું હતું કે મફત મુસાફરીની સુવિધા 8 માર્ચની મધ્યરાત્રિથી રાત્રે 11:59 વાગ્યા […]

કેન્સર સહિત ગંભીર બીમારીઓની દવાઓ થશે સસ્તી, બજેટમાં નાણા મંત્રીએ કરી જાહેરાત

શું થયું સસ્તું અને શું થયું મોંઘું, જાણો બજેટમાં મોટી જાહેરાત નાણા મંત્રીએ બજેટમાં તમામ વર્ગોનું ધ્યાન રાખવાનો પ્રયત્ન કર્યો મોબાઈલ ફોન,મોબાઈલ બેટરી LED અને LCD ટીવી સસ્તા થશે નવી દિલ્હીઃ આજે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણએ વર્ષ 2025-26નું બજેટ લોકસભામાં રજૂ કર્યુ હતુ. નાણા મંત્રીએ રજુ કરેલું  મોદી સરકાર 3.0નું પ્રથમ પૂર્ણકાલિક બજેટ છે. […]

પાકિસ્તાન ઈન્ટરનેશન એરલાઈન્સની જાહેરાતનો વિચિત્ર ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હીઃ ભારત સહિત વિશ્વના ઘણા દેશો દ્વારા પાકિસ્તાનને આતંકવાદ માટે સલામત આશ્રયસ્થાન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, આખી દુનિયા આપણા પાડોશી દેશના સત્તાધીશોને શંકાની નજરે જુએ છે. દરમિયાન, પાકિસ્તાની એરલાઈને એક જાહેરાત તૈયાર કરી છે. જેની પોસ્ટ પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા પછી, ભારતીય યુઝર્સે આ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં રમુજી કોમેન્ટ્સ પણ કરી છે. […]

‘હિંડનબર્ગ રિસર્ચ’ કંપની બંધ થશે, ફાઉન્ડર નેટ એન્ડરસનની જાહેરાત

હિન્ડનબર્ગ રિસર્ચના સ્થાપક નેટ એન્ડરસને શોર્ટ-સેલર ફર્મને બંધ કરવાની જાહેરાત કરી છે. તેમના નિવેદનમાં, એન્ડરસને કહ્યું: “કોઈ ખાસ વાત નથી – કોઈ ખાસ ખતરો પણ નથી, કોઈ સ્વાસ્થ્ય સમસ્યા નથી અને કોઈ મોટી વ્યક્તિગત સમસ્યા પણ નથી.” કોઈએ મને એકવાર કહ્યું હતું કે એક ચોક્કસ સમયે સફળ કારકિર્દી સ્વાર્થી કામ બની જાય છે. આ શોર્ટ-સેલર […]

મુંબઈ બોટ દુર્ઘટનામાં PM મોદીએ મૃતકોના પરિવારજનોને સહાયની કરી જાહેરાત

મુંબઈઃ અરબી સમુદ્રમાં કરંજાના ઉરણમાં ગેટવે ઓફ ઈન્ડિયાથી મુંબઈના એલિફન્ટા જઈ રહેલી બોટ પલટી જતાં 13 લોકોના મોત થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત, PM Modi એ આ અકસ્માતમાં માર્યા ગયેલા દરેક વ્યક્તિના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવાની જાહેરાત કરી છે. […]

બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત ૨૫મી સપ્ટેમ્બરે થશે

શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત ૧૦મી ઓક્ટોબરે થશે અમદાવાદઃ ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિ-ગાંધીનગરના જણાવ્યા અનુસાર બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટેની જાહેરાત આગામી તા. ૨૫ સપ્ટેમ્બર, […]

70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત, રિષભ શેટ્ટીને બેસ્ટ એક્ટરનો એવોર્ડ

કંતારા માટે રિષભ શેટ્ટીને અપાયો એવોર્ડ માનસી પારેખે ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ‘ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો નવી દિલ્હીઃ 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન સાઉથ સ્ટાર યશની ફિલ્મ ‘KGF 2’ અને રણબીર કપૂરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ને નેશનલ એવોર્ડ મળ્યા છે. મલયાલમ ફિલ્મ ‘અટ્ટમ’ એ સૌથી વધુ એવોર્ડ જીત્યા છે. જ્યારે ઋષભ શેટ્ટી, […]

બજેટમાં નવી ટેક્સ સિસ્ટમ માટે ટેક્સ સ્લેબની પણ જાહેરાત

નવી દિલ્હી­: નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં આવકવેરાના બજેટમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. બજેટમાં નવી ટેક્સ સિસ્ટમ માટે ટેક્સ સ્લેબની પણ જાહેરાત કરવામાં આવી છે. નવી કર વ્યવસ્થામાં વ્યક્તિગત આવકદર પર નાણામંત્રી સીતારમણએ જણાવ્યું હતું કે, નવી કર વ્યવસ્થા હેઠળ 0થી 3 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નથી. રૂ. 3થી 7 લાખ […]

હરિયાણા સરકાર ની જાહેરાત: સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત, વ્યાજ વગર 5 લાખ સુધીની લોન

હરિયાણા સરકારે અગ્નિવીરો માટે મોટી જાહેરાત કરી છે. હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કહ્યું છે કે, પોલીસ ભરતી અને માઈનિંગ ગાર્ડની ભરતીમાં અગ્નિવીરોને 10 ટકા અનામત આપવામાં આવશે. આ ઉપરાંત ગ્રુપ સી અને સીમાં ઉંમરમાં 3 વર્ષની છૂટ આપવામાં આવશે. હરિયાણા સરકારે ગ્રુપ Cની જગ્યાઓ પર ભરતીમાં અગ્નિવીર માટે 5 ટકા અનામતની જાહેરાત કરી છે. […]

ગુજરાત સરકારે 24700 શિક્ષકોની ભરતીની જાહેરાત તો કરી પણ જાહેરનામું પ્રસિદ્ધ ન કરાતા નારાજગી

ગાંધીનગરઃ રાજ્યમાં ઘણા લાંબા સમયથી ટેટ અને ટાટ પાસ થયેલા ઉમેદવારો શિક્ષકની ભરતીના કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. ત્યારે સરકારે શિક્ષકોની કાયમી ભરતી કરવાને બદલે જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી કરાતા ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ લડત શરૂ કરી હતી. તેથી રાજ્ય સરકારે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 24700 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code