સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસા દરમિયાન રોગચાળા સામે સતર્ક રહેવા કલેકટરે આપી સુચના
સુરેન્દ્રનગર, 9 જુન, 2026 : Advice to be vigilant against epidemics during monsoon જિલ્લામાં ચોમાસા દરમિયાન મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ન વકરે તે માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓને સતર્ક રહેવા માટે કલેકટરે સુચના આપી છે. તાજેતરમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર જી. એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગના વિવિધ લોકકલ્યાણ યોજનાઓ અને રોગ નિયંત્રણ કાર્યક્રમોની સમીક્ષા માટે […]


