1. Home
  2. Tag "after 12 midnight"

નવરાત્રીમાં રાત્રે 12 વાગ્યા બાદ પણ ખેલૈયાઓ ગરબે ઘૂંમી શકશે, પોલીસ ગરબા બંધ નહીં કરાવે,

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત મહાનગરો અને નાના-મોટા શહેરોમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે રમી રહ્યા છે. હાલ રાતના 12 વાગ્યા સુધી ગરબા રમવાની મંજુરી છે. 12 વાગ્યા બાદ મોટા લાઉડસ્પીકરો સાથે ગરબા રમાતા હોય તો પોલીસ આવીને આયોજકોને ગરબા બંધ કરાવવાની ફરજ પાડતા હતા. આથી ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને મળેલી રજુઆતો બાદ એવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code