કોંગ્રેસ નેતા અહેમદ પટેલનું 71 વર્ષની વયે નિધન – પીએમ મોદીએ ટ્વિટ કરીને દુઃખ વ્યકત કર્યું
અહેમદ પટેલનું 71 વર્ષની વયે નિધન પુત્રએ ટ્વિટ કરીને નિધન અંગે જાણકારી આપી એહેમદ પટેલની કોરોના પોઝિટિવ આવ્યા બાદ તબિયત બગડતી રહી હતી અમદાવાદઃ- દેશ અને દુનિયામાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે આ કોરોનાએ ક્ટેલાય લોકોના જીવ લીધા છે, ત્યારે હવે કોંગ્રેસના સાંસદ અને જાણીતા નેતા એવા અહેમદ પટેલનું 71 વર્ષની વયે નિધન થયું છે […]