1. Home
  2. Tag "Ahmedabad news"

ICAC આર્ટ ગેલેરી ખાતે અમદાવાદ હેરિટેજ પેઇન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન

અમદાવાદ હેરિટેજ સિટીના સ્થાપત્યોને સન્માન આપવાનો ક્રિએટિવ હેન્ડ્સ ઑફ ઇન્ડિયા અને હોબી સેન્ટર દ્વારા પ્રયાસ આગામી તારીખ 19 થી 25, સપ્ટેમ્બર દરમિયાન ICAC આર્ટ ગેલેરી, સેટેલાઇટ ખાતે અમદાવાદ હેરિટેજ પેઇન્ટિંગ એક્ઝિબિશન યોજાશે અમદાવાદ વિષય પર ચિત્રકારોના ચિત્રોનું પ્રદર્શન યોજાશે અમદાવાદ: દેશનુ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી એટલે અમદાવાદ, વૈશ્વિક વિરાસતના આંગણે કળા વારસાનું સંવર્ધન કરવાનો અને […]

અમદાવાદથી ગાંધીનગર પહોંચવું આસાન બન્યું, ગૃહમંત્રી અમિત શાહે વૈષ્ણોવદેવી ઑવરબ્રિજનું કર્યું લોકાર્પણ

હવે ગાંધીનગર પહોચવું વધુ આસાન બન્યું વૈષ્ણોવદેવી ઓવરબ્રિજનું થયું લોકાર્પણ ગૃહપ્રધાન અમિત શાહે વૈષ્ણોવદેવી સહિત 3 બ્રિજનું કર્યું લોકાર્પણ અમદાવાદ: હવે અમદાવાદીઓને એસ.જી.હાઇવે પર વધુ ટ્રાફિક નહીં નડે. આખરે જેની લાંબા સમયથી પ્રતિક્ષા થઇ રહી હતી તે વૈષ્ણોવદેવી સર્કલ પરના ઓવરબ્રિજનું લોકાર્પણ થઇ ગયું છે. ગૃહપ્રધાન અમિત શાહે પોતાના મત વિસ્તારમાં બનાવાયેલા 3 ઑવરબ્રિજનું લોકાર્પણ […]

‘હિન્દુ જાગરણ મંચ’નો AMCને સવાલ: BU વગરની 3000 મિલકતો સીલ તો ‘વર્ષા ફ્લેટ’ કેમ નહીં?

AMCએ BU પરમિશન વગરની 3000 મિલકતો સીલ કરી પરંતુ BU પરમિશન વગરની ‘વર્ષા ફ્લેટ’ બિલ્ડીંગ સામે AMCએ કોઇ કાર્યવાહી ના કરી AMCની આ પ્રકારની દોગલી નીતિને લઇને ‘હિન્દુ જાગરણ મંચ’એ કર્યા દેખાવો અમદાવાદ: અમદાવાદના અનેક વિસ્તારોમાં એવી મિલકતો છે જે BU પરમિશન વગર ચાલી રહી છે. જો કે થોડાક સમય પહેલા હાઇકોર્ટે આ પ્રકારની મિલકતો […]

ડોઝની અછતથી સમગ્ર ગુજરાતમાં 18-44 વયજૂથના રસીકરણ માટે જૂન મહિના સુધી કરવી પડશે પ્રતિક્ષા

ગુજરાતમાં 18-44 વર્ષની વયજૂથના લોકો માટે ડોઝની તંગી 18-44 વયજૂથના લોકોના સંપૂર્ણ રસીકરણ માટે જૂન સુધી રાહ જોવી પડશે ગુજરાત સરકારે કોવિશિલ્ડના 2.50 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે અમદાવાદ: ગુજરાતમાં મે મહિનાના આરંભથી 18-44 વર્ષના વયજૂથના લોકો માટે મર્યાદિત સ્લોટમાં કોરોનાની રસી આપવાની કામગીરી શરૂ કરાઇ છે. જો કે મર્યાદિત સ્લોટને જોતા સમગ્ર રાજ્યમાં 18 […]

અદાણી વિદ્યા મંદિરનું કોવિડ સેન્ટર થયું શરૂ, જાણો દર્દીને દાખલ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા અને વિગતો

કોરોના સામેના તંત્રના સંઘર્ષમાં અદાણી ગ્રુપ સામેલ અદાણી ગ્રુપે અમદાવાદમાં કોવિડ સેન્ટર શરૂ કર્યું અદાણી ફાઉન્ડેશનના નેતૃત્વ હેઠળની અદાણી વિદ્યા મંદિરના સંકૂલમાં કોવિડ સેન્ટર શરૂ થયું જાણો દર્દીને દાખલ કરવા માટેના જરૂરી માપદંડો અમદાવાદ: ભારતના મહાનગરોને કોવીડ-૧૯ની મહામારીએ અભૂતપૂર્વ ભરડો લીધો છે. જેમાંથી અમદાવાદ પણ બાકાત નથી. રોજબરોજ નવા હજારો કેસ આવી રહ્યા છે તેની […]

બહારથી અમદાવાદમાં આવનારા લોકોને હવે આ ડોક્યુમેન્ટ હશે તો જ મળશે પ્રવેશ

અમદાવાદમાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં લાવવા તંત્રનો નિર્ણય અન્ય રાજ્યોમાંથી અમદાવાદ આવતા વ્યક્તિઓને RT-PCR નેગેટિવ હશે તો જ પ્રવેશ મળશે અમદાવાદમાં પ્રવેશ માટે છેલ્લાં 72 કલાકમાં RT-PCR કરાવ્યો હોય તે પણ અનિવાર્ય અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસ કહેર વર્તાવી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદની સ્થિતિ વધુ વિકટ છે. અમદાવાદમાં કોરોના સંક્રમણ વધુ છે. તેને જોતા હવે સંક્રમણને […]

રાજ્યના વાહનચાલકો પાસે પૂરતા દસ્તાવેજ ના હોય તો તેઓ પાસેથી ઉચ્ચક દંડની જ વસૂલાત કરાશે

રાજ્યના વાહન ચાલકો માટે મહત્વનો નિર્ણય પૂરતા દસ્તાવેજ ના હોય તો વાહન ચાલકો પાસેથી ઉચ્ચક દંડ વસૂલાશે આ રીતે વાહન ચાલકોને એક રીતે રાહત મળશે અમદાવાદ: હાલમાં કોરોના સંક્રમણના સંજોગોમાં રાજ્યમાં પોલીસ તંત્ર દ્વારા એન્ફોર્સમેન્ટ, સર્વેલન્સ અન્વયે પકડવામાં આવતા વાહનો માટે ઉચ્ચક દંડ વસૂલાત કરવાની સૂચનાઓ સીએમ રૂપાણીએ આપી છે. આ અંગે સીએમ રૂપાણીએ જણાવ્યું […]

હવે સી પ્લેનનું મેઇન્ટેનન્સ રિવરફ્રન્ટ ખાતે આવેલા સી-પોર્ટ પર જ થશે

કેવડિયાને અમદાવાદથી જોડતો સી પ્લેન પ્રોજેક્ટ છે અત્યંત મહત્વપૂર્ણ સી પ્લેન સ્થળ પાસે જ મેઇન્ટેનન્સ પ્લેટફોર્મ તૈયાર કરાયું અંદાજે 40 ફૂટ લાંબુ અને 6 ફૂટ કરતા પહોળું મેઇન્ટેનન્સ પ્લેટફોર્મ પણ તૈયાર કરાયું અમદાવાદ: કેવડિયાને અમદાવાદથી જોડતું સી પ્લેન પ્રોજેક્ટ અત્યંત મહત્વનો પ્રોજેક્ટ છે અને તેને લગતી સુવિધા પણ તેટલી જ હોવી જરૂરી છે. જેને ધ્યાનમાં […]

હવે રાજ્ય બહારથી અમદાવાદ પરત આવતા સમયે નહીં કરાવવો પડે RTPCR ટેસ્ટ પરંતુ આધારકાર્ડ દર્શાવવું પડશે

હવે અમદાવાદ રહેતા લોકો રાજ્યમાં પરત આવે ત્યારે RTPCR કરાવવો અનિવાર્ય નથી જો કે અમદાવાદીઓએ રાજ્યમાં પરત ફરવા સમયે આધાર કાર્ડ સાથે રાખવું પડશે આ નિર્ણયનો અમલ 6 એપ્રિલથી કરવામાં આવશે અમદાવાદ: રાજ્યમાં સતત વધતા કોરોના કેસ વચ્ચે રાજ્ય સરકારની ગાઇડલાઇન અનુસાર અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવતા લોકોને RTPCR ટેસ્ટ કરાવવો ફરજીયાત છે. ત્યારે અમદાવાદીઓ માટે […]

ફરીથી ટપોટપ જીમ ખુલતા AMCએ આપ્યો આદેશ, જીમ ખુલશે તો થશે કાર્યવાહી

એક તરફ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર જીમ ફરીથી શરૂ થયા તો બીજી તરફ AMCએ કહ્યું કે જો જીમ ખોલવામાં આવશે તો કાર્યવાહી થશે નવો આદેશ ન થાય ત્યાં સુધી કોઈપણ જીમનેશયમ ખોલી નહિ શકાય અમદાવાદ: કોરોનાના સતત વધતા કેસ વચ્ચે શહેરમાં સ્પોર્ટ્સ સંકુલ, ગાર્ડન અને જીમ બંધ કરવાનો તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. AMCએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code