1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદના નવા નરોડામાં ગણેશ સ્થાપના સમયે સ્લેબ ધરાશાયી થતાં 10 પટકાયાં

બાપા સીતારામ ચોક પાસે ગણોશોત્સવનું આયોજન કરાયું હતું, કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થતાં ત્રણ બાળકો, મહિલાઓ ભોંયરામાં પટકાયા, ફાયર વિભાગના જવાનોએ ઇજાગ્રસ્તોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા અમદાવાદઃ શહેરના નવા નરોડા વિસ્તારમાં ગઈ મોડી રાત્રે ગણેશ સ્થાપના સમયે કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની હતી. બાપા સીતારામ ચોક પાસે પંચમુખી હનુમાન ગ્રુપ દ્વારા ખૂબ મોટા પાયે ભગવાન […]

અમદાવાદમાં સાબરમતી નદીના સ્તરમાં ઘટાડો થતાં રિવરફ્રન્ટ પર સફાઈ કામગીરી હાથ ધરાઈ

સાબરમતી રિવરફ્રન્ટ વોક વે અને લોઅર પ્રોમિનાડ પર નદીના પાણી ફરી વળ્યા હતા, રિવરફ્રન્ટ પર નારણઘાટ, ઉસ્માનપુરા સહિત કેટલાક ભાગોમાં સફાઈ કરવામાં આવી, એક દિવસ લોઅર પ્રોમિનાડ નાગરિકો માટે બંધ રહેશે અમદાવાદઃ સાબરમતી નદી પરના ધરોઈ અને સંત સરોવરમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં પૂર આવતા અમદાવાદના રિવરફ્રન્ટ પરનો વોક-વે અને પ્રોમિનાડ પાણીમાં ગરકાવ થયો હતો. […]

અમદાવાદમાં સાબરમતી નદીમાં પૂર, રિવરફ્રન્ટનો વોકવે પાણીમાં ગરકાવ

આજે મંગળવારે ધરોઈ ડેમમાંથી 51848 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું, નદીકાંઠાના ગામોના લોકોને એલર્ટ કરાયા ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ  અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી પૂરની સ્થિતિ સર્જાતા તંત્ર એલર્ટ બન્યુ છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીની આવક સતત વધી રહી છે. ધરોઈ ડેમ અને […]

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર 1.93 કરોડનું સોનું ટોયલેટમાંથી મળતા જપ્ત કરાયુ

દૂબઈથી આવેલી ફ્લાઈટ બાદ એરપોર્ટના ટોયલેટમાં તપાસ કરવામાં આવી હતી, સોનાની પેસ્ટના બે પાઉચ એરપોર્ટના ટોયલેટમાંથી મળી આવ્યા, કમ્બોડિયાથી આવેલા બે પ્રવાસી પાસેથી 52,400 સિગારેટ સ્ટિક્સ પકડાયા અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશન એરપોર્ટ પર દૂબઈથી ફ્લાઈટ આવ્યા બાદ એરપોર્ટના ટોયલેટમાં તપાસ કરતા સોનાની પેસ્ટના બે પાઉચ મળી આવ્યા હતા.એમાંથી શુદ્ધિકરણ બાદ રૂ. 1.93 કરોડનું સોનુ […]

પહેલગામનો બદલો કેવી રીતે લીધો દુનિયાએ જોયું, માત્ર 22 મિનિટમાં બધું સફાચટ કરી નાખ્યુઃ મોદી

લોકોને GST રિફોર્મની દિવાળીએ મોટી ભેટ મળશે, અમદાવાદ દેશના સૌથી સુરક્ષિત શહેરો પૈકી એક છે, અમદાવાદમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ થયો તેની ચર્ચા આખા દુનિયામાં થઈ, દેશની એક તૃતિયાંશ નિકાસ ગુજરાતમાંથી થઈ રહી છે અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી પહોચ્યા હતા. તેમણે નિકોલમાં રોડ શો કર્યા બાદ જંગી જાહેર સભાને સંબોધતા […]

અમદાવાદમાં સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ, રિવરફ્રન્ટ-વોકવે બંધ કરાયો

વાસણા બેરેજના 25 ગેટ ખોલાયા, નદીમાં પૂર આવતા બુલેટ ટ્રેનની કામગીરીનો સામાન તણાઈ ગયો, ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડાતા નદીમાં પૂરની સ્થિતિ અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીએ રોદ્ર રૂપ ધારણ કર્યું છે. ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડાતા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અને સાબરમતી નદી પરના રિવરફ્રન્ટ પર પાણી […]

અમદાવાદમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાની ત્રણ મહત્વની રમત સ્પર્ધા યોજાશે

અમદાવાદમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાની ત્રણ મહત્વની રમત સ્પર્ધા યોજાશે, જેમાં નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 24 થી 30 ઓગસ્ટ દરમિયાન કૉમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ યોજાશે. તેમાં 29 દેશોના 350થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં એશિયન ઍક્વાટિક્સ ચૅમ્પિયનશિપ 2025 આયોજન કરાયું છે, જેમાં ચીન, જાપાન અને કોરિયા જેવા દેશના તરવૈયાઓ ભાગ લેશે.જ્યારે ભારત 22 થી 30 નવેમ્બર […]

પ્રધાનમંત્રી આવાસ યોજનાઃ અમદાવાદમાં 133.42 કરોડના આવાસોનું નિર્માણ કરાયું

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદના નિકોલ ખાતેથી તેઓ રૂ. 133.42 કરોડના ખર્ચે બનેલા 1,449 આવાસો તથા 130 દુકાનોનું લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ અમલમાં આવેલા આ પ્રોજેક્ટથી સ્લમ વિસ્તારોમાં રહેતા પરિવારોને આધુનિક સુવિધાઓ સાથે પોતાનાં સપનાનું નવું ઘર મળશે. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં અને […]

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સામે ફરીવાર હોબાળો મચતા તંગ સ્થિતિ

એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસે સ્કૂલ સામે દેખાવો કર્યા, હિન્દુ સંગઠનો દ્વારા બંધના એલાન બાદ 200થી વધુ શાળાઓ બંધ રહી, હત્યાના કેસમાં બે વિદ્યાર્થીઓ પોલીસ કસ્ટડીમાં અમદાવાદઃ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ગઈકાલે ઉશ્કેરાયેલા લોકો દ્વારા તોડફોડ અને હોબાળો થયો હતો. શાળામાં વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં હિન્દુ સંગઠનોએ બંધનું એલાન આપતા આ […]

અમદાવાદના નિકોલમાં 25મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન વિશાળ જનસભાને સંબોધશે

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા યોજાશે, વરસાદની આગાહીને લઈને વિશાળ જર્મન વોટરપ્રૂફ ડોમ બનાવવાનો પ્રારંભ, ભાજપ દ્વારા વડાપ્રધાનને આવકારવા 1000થી વધુ બેનરો લગાવાશે, અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 24મી ઓગસ્ટથી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન વડનગર તેમજ બેચરાજીની મુલાકાત લેશે. ત્યારબાદ અમદાવાદના નિકોલમાં 25મી ઓગસ્ટને સોમવારે સાજે જંગી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code