1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં ધનતેરસથી ત્રણ દિવસ લોકો એએમટીએસ બસમાં મફત મુસાફરી કરી શકશે

એએમટીએસ દ્વારા ત્રણ દિવસ ફ્રી મુસાફરીની કરી જાહેરાત, સ્વદેશી ઝુંબેશ હેઠળ ખરીદીને પ્રોત્સાહન આપવા માટે લેવાયો નિર્ણય, મફત મુસાફરીને લીધે ત્રણ દિવસ એએમટીએસની બસો ભરચક દોડશે અમદાવાદઃ શહેરમાં એએમટીએસ બસોમાં શહેરીજનોને ત્રણ દિવસ મફત મુસાફરીની દિવાળીની ભેટ આપવામાં આવી છે. એએમટીએસ બસોમાં ધનતેરસ, કાળી ચૌદશ, અને દિવાળીના દિવસે લોકો મફત મુસાફરી કરી શકશે. શહેરીજનો એએમટીએસની […]

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 યોજાવવાની ભલામણ કરી, નવેમ્બર મહિનામાં લેવાશે નિર્ણય

નવી દિલ્હીઃ રમતગમત ક્ષેત્રના વિકાસની દિશામાં ભારત વધુ એક પગલું આગળ વધ્યું છે. કેમ કે કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડે વર્ષ 2030માં યોજાનાર 24માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભારતમાં કરવાની ભલામણ કરી છે. સાથે જ બોર્ડે આ રમતોત્સવની યજમાની અમદાવાદને સોંપવામાં આવે તેવી ભલામણ કરી છે. આ સાથે વર્ષ 1930માં શરૂ થયેલા કોમનવેલ્થ ગેમ્સનો શતાબ્દી સમારોહ અમદાવાદમાં […]

અમદાવાદમાં જે જી યુનિવર્સિટી પર એબીવીપીના કાર્યક્તાઓએ કર્યો હલ્લાબોલ

ગઈ તા. 10મીએ ઘર્ષણ બાદ એબીપીપીના વિદ્યાર્થીઓ રેલી કાઢી વિરોધ કર્યો, કાર્યકરોને અટકાવવા માટે કોલેજ ગેટ પર જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો તહેનાત, જે.જી.કોલેજ તરફથી એકડેલીગેશન વિદ્યાર્થીઓ  સાથે વાતચીત કરવા ગેટ પર આવ્યું  અમદાવાદઃ શહેરમાં જે જી યુનિવર્સિટી સામે આજે એબીવીપીના વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. અગાઉ ગઈ તા. 10મી ઓક્ટોબરે પણ જેજી યુનિવર્સિટીમાં સિક્યુરિટી ગાર્ડ અને […]

અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલો અને મંદિરોમાં ભીખ માગતા બાળકો સામે પોલીસની ડ્રાઈવ

શંકાસ્પદ સંગઠિત ભિક્ષાવૃત્તિના નેટવર્ક પર કડક કાર્યવાહી કરી બાળકોને બચાવી લેવાશે, પોલીસ અને બાળ કલ્યાણ વિભાગની ટીમો મળીને સંયુક્ત રીતે કામગીરી કરશે, બાળકો ભાખ માગતા જોવા મળે તો પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી, અમદાવાદઃ શહેરમાં જાહેર ચાર રસ્તાઓ પર તેમજ મંદિરોની બહાર નાના બાળકો ભીખ માગતા જોવા મળી રહ્યા છે. બાળકોને ભણવાની કે રમતાની […]

અમદાવાદમાં મકરબા વિસ્તારમાં પીજીમાં આગ લાગતા 4 યુવાનો દાઝ્યા

રિસર્ચ માટે લાવેલી લિથિયમ બેટરીમાં આગ ફાટી નીકળી, રાત્રે ઊંઘી રહેલા યુવકો ધુમાડાના કારણે બેભાન થઈ ગયા, ફાયરબ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી અમદાવાદઃ શહેરમાં વિવિધ કોલેજોમાં ભણતા અનેક બહારગામના વિદ્યાર્થીઓ પીજીમાં રહે છે. ત્યારે શહેરના મકરબા વિસ્તારમાં આવેલા સીવી સ્ટ્રેટા બિલ્ડિંગના 11મા માળે ચાલતા પીજીના મકાનમાં આજે વહેલી સવારે આગ લાગતા ચાર […]

અમદાવાદમાં પાલડી વિસ્તારમાં જૈન દેરાસરમાં 1.64 કરોડ કિંમતની ચાંદીની ચોરી

પૂજારીએ સફાઈકર્મીઓ સાથે મળી 117 કિલોના મુગટ, કુંડળ સહિતનાં ઘરેણાંની ચોરી કરી, પૂજારી અને સફાઈ કામદાર ચોરીની ઘટના બાદ ફરાર, સીસીટીવીએ ચોરીના ભેદનો પડદાફાસ કર્યો અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા  લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાંથી 117.336 કિલોના ચાંદીના મુગટ, કુંડળ અને ચાંદીના પૂંઠિયા સહિત કુલ 1.64 કરોડ રૂપિયાની કિંમતના દાગીનાની ચોરી થતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે […]

અમદાવાદના S P રિંગ રોડ પર ડમ્પરની ટક્કર બાદ સ્કૂટરમાં આગ લાગી, ચાલકનું મોત

એક્ટિવાને અડફેટે લીધા બાદ ટાંકીમાંથી પેટ્રોલ લીક થતા આગ લાગી, એક્ટિવા અને ડમ્પરને આગે લપેટમાં લીધા, એક્ટિવાચાલક ઘટનાસ્થળે જ ભડથું થઈ ગયો અમદાવાદઃ શહેરના વૈશ્નોદેવી સર્કલ નજીક SP રિંગ રોડ પર સરદાર ધામ પાસે પૂરફાટ ઝડપે ડમ્પરે એક્ટિવા સ્કૂટરને અડફેટે લેતા સ્કૂટરની ટાંકીમાંથી લીક થયેલા પેટ્રોલને લીધે આગ લાગતા એક્ટિવા અને ડમ્પરમાં પણ આગ પ્રસરી […]

ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં એક અદ્યતન સર્વાંગી ન્યુરો -પુનર્વસન સેન્ટર “સંકલન”નું અનાવરણ કરાયું

અમદાવાદ : જરૂરિયાતમંદ લોકોનો ગુણવત્તાયુક્ત અને રાહતદરે ન્યુરો રિહેબિલિટેશનની સુલભતા સુનિશ્ચિત કરવાની દિશામાં નોધપાત્ર પગલુ ભરતાં ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા રવિવારે અમદાવાદમાં એક અત્યાધુનિક ન્યુરો પુનર્વસન સુવિધા સેન્ટર “સંકલન”નું અનાવરણ કરવામાં આવ્યું. ૩૦,૦૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલા આ સેન્ટરમાં મોટાભાગે સમાજના વંચિત વર્ગના જરૂરિયાતમંદ દર્દીઓને સેવાઓ પુરી પાડવામાં આવશે. ન્યુરો રિહેબિલિટેશનના ભવિષ્યને રિડિફાઈન કરવા માટે […]

અમદાવાદમાં દૈનિક સરેરાશ દોઢ લાખ પ્રવાસીઓ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરે છે

અત્યાર સુધીમાં મેટ્રોમાં અંદાજે 10 કરોડથી વધુ નાગરીકોએ મુસાફરી કરી, અમદાવાદમાં મેટ્રો શરૂ થઈ ત્યારે 35 હજાર પ્રવાસીઓ પ્રવાસ કરતા હતા, અમદાવાદથી મહાત્મા મંદિર સુધીના રૂટ કાર્યરત થતાં 54 સ્ટેશનોને મેટ્રો રેલ સુવિધા મળશે અમદાવાદઃ આજનું ગુજરાત માત્ર ઔદ્યોગિક વિકાસ માટે જ નહીં,પણ અદ્યતન માળખાગત સુવિધાઓ માટે પણ દેશભરમાં મોડેલ તરીકે ઊભરી રહ્યું છે. ગુજરાત […]

ગુજરાતના અમદાવાદ આંગણે ફિલ્મ ફેર એવોર્ડ યોજાયો

ગુજરાતના અમદાવાદ આંગણે ફિલ્મ ફેર એવોર્ડ યોજાયો હતો. અમદાવાદના મણિનગર સ્થિત ટ્રાન્સટેડિયા ખાતે ફિલ્મી ઝાકઝમાળ વચ્ચે આ કાર્યક્રમ યોજાયો હતો. ગઇકાલે મોડી સાંજે યોજાયેલો આ કાર્યક્રમ મોડીરાત સુધી ચાલ્યો હતો. શાહરૂખ ખાન, કરણ જોહર, અભિષેક બચ્ચન સહિતના સ્ટાર અમદાવાદમાં ઉપસ્થિત રહ્યાં હતા. ગુજરાતી કલાકારોએ પણ આ એવોર્ડ સમારંભમાં ખાસ્સુ આકર્ષણ જમાવ્યું હતું. 70મો ફિલ્મફેર એવોર્ડ્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code