1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પર આજે રાત્રે નવરાત્રી મહોત્સવનું CMના હસ્તે ઉદઘાટન

અમદાવાદઃ રાજ્ય સરકારના ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા અમદાવાદ ખાતે તારીખ 15 થી 23 ઓક્ટોબર સુધી નવરાત્રી મહોત્સવ-2023 નું આયોજન કરાયુ છે. રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ નવરાત્રી મહોત્સવનું ઉદ્દઘાટન ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આજે તા,15મી ઓક્ટોબરના રોજ  રાત્રે 8:30 કલાકે  કરશે. આ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી અને અમદાવાદના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ,  પ્રવાસન મંત્રી  મુળૂભાઈ બેરા, […]

અમદાવાદમાં રવિવારે જીપીએસસીની પરીક્ષાને લીધે પોલીસ કમિશનરનું જાહેરનામું,

અમદાવાદઃ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-3ની પ્રિલિમીનરી પરીક્ષાનું કાલે તા. 15 ઓક્ટોબરને રવિવારના રોજ યોજાશે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં પણ GPSCના પરીક્ષા કેન્દ્ર નિયત કરાયા છે. અમદાવાદ શહેરના  તમામ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા શાંતિપૂર્ણ રીતે અને પારદર્શિતા સાથે સાથે યોજાઈ તે માટે શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા જાહેરાનામું […]

અમદાવાદમાં મ્યુનિ.ના આરોગ્ય વિભાગના દરોડા, 600 ટન બટરનો શંકાસ્પદ જથ્થો પકડાયો

અમદાવાદઃ ગુજરાતમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. તાજેતરમાં અંબાજી અને વલસાડ નજીકથી નકલી ઘીનો જથ્થો પકડાયા બાદ રાજકોટમાંથી પનીરનો અખાદ્ય જથ્થો પકડાયો હતો. નવરાત્રી સહિતના તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગે પણ ચેકિંગ ઝૂંબેશ હાથ ધરી છે. ત્યારે શહેરના એક કોલ્ડ સ્ટોરેજમાંથી લગભગ 600 ટન બટરનો શંકાસ્પદ જથ્થો સીઝ […]

અમદાવાદ સાબર ક્રાઈમ બ્રાન્ચે મનાલીથી ડ્રગ્સના કેસના આરોપી રશિયન નાગરિકને દબોચી લીધો

અમદાવાદઃ  દેશના વિવિધ વિસ્તારોમાં ડ્રગ્સની હેરાફેરીમાં સંડાવાયેલા અને ડુપ્લીકેટ વિઝા બનાવીને વિવિધ વિસ્તારોમાં રહેતા રશિયન નાગરિકને મનાલીથી અમદાવાદ શહેરની સાયબર ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો હતો. અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાંચે ડુપ્લિકેટ વિઝા બનાવીને દેશમાં રહેતા રશિયન નાગરિકને ઝડપી લઈ વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં વિદેશથી મંગાવવામાં આવેલા 20 પેકેટ ડ્રગ કેસમાં […]

અમદાવાદમાં ગરબા સ્થળે ફાયર બ્રિગેડના સાધનો ફરજિયાત રાખવા પડશે, AMCએ બનાવ્યાં નિયમો

અમદાવાદઃ શહેરમાં રવિવારથી શરૂ થતાં નવરાત્રી મહોત્સવનની તૈયારીઓ ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. દરેક સોસાયટીઓ, પોળો, પાર્ટી પ્લોટ્સ અને કલબોમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીને લીધે ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે, ગરબા આયોજકો દ્વારા પણ તડામાર તૈયારી આટોપી લેવામાં આવી છે. આ વખતે હાર્ટ એટેકના વધતા જતા ખતરાને જોતા આરોગ્ય વિભાગ દ્વારા […]

અમદાવાદમાં શનિ-રવિ વરસાદની આગાહી, ભારત-પાક મેચમાં વરસાદ વિધ્નરૂપી બનશે ?

અમદાવાદઃ  શહેરમાં કાલે શનિવારે  નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારત અને પાકિસ્તાનની વર્લ્ડ કપની  રોમાંચક ક્રિકેટ મેચ યોજાશે. મેચમાં એક લાખ જેટલાં પ્રેક્ષકો ઉમટી પડશે. આ મેચ દરમિયાન મેધરાજા વિધ્નરૂપી બને એવા એંધાણ છે. હવામાન વિભાગ દ્વારા શનિવાર અને રવિવાર એમ બન્ને દિવસે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વાદળછાયા વાતાવરણની સાથે હળવો વરસાદના ઝાપટાં પડવાની […]

અમદાવાદમાં ભારત-પાકિસ્તાન મેચના દિને AMTS, BRTSની એક્સ્ટ્રા બસ દોડાવાશે

અમદાવાદ: શહેરમાં કાલે શનિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં  ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ વર્લ્ડકપની રોમાંચક મેચ યોજાશે. જેમાં મેચ જોવા એક લાખથી પણ વધુ પ્રેક્ષકો ઉમટી પડશે. મેચ જોવા માટે બહારગામથી આવતા ક્રિકેટરસિયાઓ તેમજ શહેરના ક્રિકેટકસિકો વાહનોના પાર્કિંગની માથાકૂટમાં પડવા કરતા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો વધુ ઉપયોગ કરતા હોય છે. જેના લીધે મેટ્રો ટ્રેનોની ખાસ ટ્રીપ દોડાવવાનો નિર્ણય લીધા બાદ […]

અમદાવાદના બોપલમાં આઝાદી અમૃત મહોત્સવના ઉપક્રમે કળશ યાત્રા યોજાઈ

અમદાવાદઃ આઝાદીના અમૃત મહોત્સવ ઉપક્રમે માટીને નમન, વીરોને વંદનના ઉદ્દેશ સાથે અમદાવાદના બોપલ વિસ્તારમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં “અમૃત કળશ યાત્રા” યોજાઈ હતી. વકીલ સાહેબ બ્રિજથી શરૂ થયેલી અમૃત કળશ યાત્રા એક બાદ એક પડાવ પસાર કરતી બોપલની ઇન્ડીયા કોલોનીમાં આવી પહોંચી હતી. જ્યાં સોસાયટીના હોદ્દેદારોએ મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. સાઉથ બોપલ વિસ્તારની […]

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચઃ ભારતીય બેસ્ટમેન શુભમન ગિલનું અમદાવાદમાં આગમન

અમદાવાદઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તા. 14મી ઓક્ટોબરના રોજ આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપની ભારત અને પાકિસ્તાનની હાઈપ્રોફાઈલ મેચ રમાશે. દરમિયાન પાકિસ્તાનની ટીમ ગઈકાલે જ હવાઈ માર્ગે અમદાવાદ આવી પહોંચી હતી. દરમિયાન ભારતીય ટીમના વિસ્ફોટક બેસ્ટમેન શુભમન ગિલ અમદાવાદ આવી પહોંચ્યો હતો. શુભમન ગિલ બીમારીને પગલે વર્લ્ડકપની ભારતની પ્રથમ મેચ રમી શક્યો ન હતો. ભારતની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા […]

અમદાવાદમાં નવરાત્રીના આગમન પહેલા જ ગુલાબ, જાસ્મીન સહિત ફુલોના ભાવમાં તેજી

અમદાવાદ: ગુજરાતના અમદાવાદ સહિતના શહેરોમાં વાર-તહેવારે ફૂલોની માગમાં વધારો થતો હોય છે. અમદાવાદનું સૌથી મોટું ફૂલ બજાર જમાલપુરમાં છે. જ્યા ફૂલોની મોટા પ્રમાણમાં ખરીદી થાય છે. શહેરીજનો લગ્નો કે કોઈ સમારોહ માટે વધુ ફુલો લેવા હોય ત્યારે જમાલપુર ફુલ માર્કેટ આવતા હોય છે. નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ગુલાબ, જસ્મીન સહિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code