1. Home
  2. Tag "ahmedabad"

ભગવાન જગન્નાથજી ભાવિકોને દર્શન આપવા માટે પરિક્રમાએ નિકળ્યા, દર્શન માટે લોકો ઉમટી પડ્યાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિન્દ વિધિ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો, વહેલી પરોઢે ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી, 18 ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાજાવાળા સાથે થયાત્રાનો પ્રારંભ અમદાવાદઃ આજે અષાઢી બીજના શુભદિને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી ભાવિકોને દર્શન આપવા […]

અમદાવાદના નિકોલમાં ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતા એકટિવાચાલક મહિલાનું મોત

પૂરફાટ ઝડપે ડમ્પરે એક્ટિવાને અડફેટે લઈ 20 ફુટ ઢસડ્યું, અકસ્માત બાદ ડમ્પરચાલક નાસી ગયો, ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી અમદાવાદઃ  શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે નિકોલ વિસ્તારમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. શહેરના નિકોલમાં સાંજના સમયે ડમ્પર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ડમ્પરચાલકે મહિલા એક્ટિવાચાલકને ટક્કર […]

અમદાવાદમાં વરસાદને લીધે ડ્રેનેજમાં વહી ગયેલો એક અને અન્ય એક મૃતદેહ મળ્યા

શહેરના મણિનગરમાં 5 ઈંચ અને ઓઢવ અને રખિયાલમાં 4 ઈંચ વરસાદ નોંધાયો, દક્ષિણી, કુબેરનગર ITI અને મીઠાખળી અંડરપાસ બંધ કરાયા, ડ્રેનેજલાઇનમાં વહી ગયેલા આધેડનો 9 કલાક બાદ મૃતદેહ મળ્યો અમદાવાદઃ શહેરમાં છેલ્લા બેઃત્રણ દિવસથી સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. જેમાં ગઈકાલે સાંજના સમયે શહેરના કેટલાક વિસ્તારોમાં  અચાનક ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારે સાંજના 7 […]

અમદાવાદમાં નાગરિકો હવે મ્યુનિની વેબસાઈટ પરથી પોતાના ઘરનો ટેક્સ જાણી શકશે

નાગરિકો પોતાના મકાનના વધારાના બાંધકામ માટે સેલ્ફ એસેસમેન્ટ કરી શકશે, મિલકતનું સેલ્ફ એસેસમેન્ટ કરી કેટલો ટેક્સ આવશે તેની જાણકારી મેળવી શકશે, ફરિયાદોના નિવારણ માટે મ્યુનિની ઓનલાઇન સિસ્ટમ કાર્યરત થઈ અમદાવાદઃ શહેરમાં મકાન કેટલા ચોરસવારનું છે, એ ગણીને જંત્રી મુજબ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સના બિલો આપવામાં આવતા હોય છે. નાગરિકોએ જો વધારાનું બાંધકામ કર્યું હોય તો […]

અમદાવાદમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું

ભગવાન જગન્નાથજી મામાના ઘરેથી નીજ મંદિરે પરત ફર્યા, ભગવાનને આંખો આવતા નેત્રોત્સવ વિધિ કરવામાં આવી, શુક્રવારે ભગવાન જગન્નાથજી શહેરની પરિક્રમાએ નિકળશે અમદાવાદઃ  શહેરમાં રથયાત્રાને હવે એક દિવસ જ બાકી છે. ત્યારે રથયાત્રાની આખરી તૈયારીઓ ચાલી રહી છે. આજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કમિશનરની સાથે રથયાત્રાના માર્ગોનું નિરીક્ષણ કર્યું હતું. રથયાત્રા દરમિયાન 20 હજાર પોલીસનો […]

અમદાવાદમાં SG હાઈવે પર છારોડી નજીક સ્કૂલ વાન પલટી, કોઈ જાનહાની નહીં

અકસ્માતના બનાવની જાણ થતાં વાલીઓ દોડી આવ્યા, વર્ના કારે સ્કૂલવાનને પાછળથી ટક્કર મારી, પોલીસે બન્ને કારના ચાલકો સામે ગુનો નોંધ્યો અમદાવાદઃ  શહેરના એસજી હાઈવે પર છારોડી નજીક આજે સવારે 10 વાગ્યે  સ્કૂલવાન પલટી ગઈ હતી. જોકે સ્કૂલવાનમાં 10 બાળકોનો બચાવ થયો હતો. એસજી હાઈવે પર છારોડી નજીક પાછળથી આવતી એક વર્ના કારે સ્કૂલવાનને ટક્કર મારતા […]

અમદાવાદમાં પાસપોર્ટ સેવા કેન્દ્રોમાં વારંવાર સર્વરમાં ખામી સર્જાતા અરજદારો પરેશાન

IELTSની પરીક્ષા માટે પાસપોર્ટની અરજી કરનારા વિદ્યાર્થી અટવાયા, પાસપોર્ટ કચેરી ખાતે વર્ઝન 0 શરૂ થયા બાદ સિસ્ટમમાં સર્જાતી ટેક્નિકલ ખામી, પાસપોર્ટની મુખ્ય કચેરીમાંથી પણ અરજદારોને સંતોષકારક જવાબ મળતો નથી અમદાવાદઃ શહેરમાં પાસપોર્ટ સેવા કેન્દ્રો પર અરજદારો ઓનલાઈન એપોઈન્મેન્ટ મેળવીને તમામ દસ્તાવેજો સાથે જાય છે, ત્યારે સર્વરમાં વારંવાર ટેકનિક ક્ષતિ સર્જાતી હોવાથી અરજદારો દિવસભર પ્રતિક્ષા કરતા […]

અમદાવાદમાં કેસર કેરી મહોત્સવ દરમિયાન 4 કરોડની 3.30 લાખ કિલો કેરીનું વિક્રમી વેચાણ

અમદાવાદીઓએ મનભરીને કેસર કેરી આરોગી, ગ્રાહકોને સીધા વેચાણથી ખેડૂતોને 20 ટકા જેટલો વધારે નફો મળ્યો, અમદાવાદમાં વસ્ત્રાપુર હાટ ખાતે ખેડૂતો માટે 85 સ્ટોલ ઊભા કરાયા હતા  ગાંધીનગરઃ દેશના ખેડૂતોની આવક બમણી કરવા વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ શરુ કરેલી ઝુંબેશમાં સહભાગી થઇ ગુજરાત સરકાર પણ રાજ્યના ખેડૂતોની આવકમાં વધારો કરવા સતત પ્રયત્નો કરી રહી છે. સાથે જ, નાગરિકોને […]

અમદાવાદમાં 500 વર્ષ જૂના 9 દરવાજામાંથી વાહન વ્યવહાર બંધ કરવા ASIનો AMCને પત્ર

ઐતિહાસિક દરવાજા આસપાસના દબાણો દૂર કરવા માગ, હેરિટેજ કન્ઝર્વેશન કમિટીની બેઠક બોલાવવા ધારાસભ્યએ પણ માગ કરી હતી, તાજેતરમાં દિલ્હી દરવાજાનો મધ્ય ભાગનો લાકડાનો દરવાજો ધરાશાયી થયો હતો અમદાવાદઃ શહેરમાં દિલ્હી દરવાજા, ત્રણ દરવાજા સહિત ઐતિહાસિક દરવાજાની મરામતના અભાવે દરવાજાઓ જર્જરિત બનતા જાય છે. અમદાવાદને વલ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળેલો છે. અને શહેરમાં ઐતિહાસિક દરવાજાઓ 6 […]

અમદાવાદમાં ક્રેશ થયેલા પ્લેનનો કાટમાળ લઈ જતી ટ્રકને પણ નડ્યો અકસ્માત

શાહીબાગ ડફનાળા નજીક પ્લેનની ટેલ ઝાડમાં ફસાઈ ગઈ, ડફનાળાથી કેમ્પ હનુમાન મંદિર સુધી રસ્તો બંધ કરવો પડ્યો, રોડ બંધ કરાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા અમદાવાદઃ શહેરમાં ગઈ તા. 12મી જુનના રોજ એરપોર્ટ નજીક બીજે મેડિકલ કોલેજના કેમ્પસમાં આવેલી મેડિકલના વિદ્યાર્થીઓ માટેની મેસના બિલ્ડિંગ સાથે એર ઈન્ડિયાનું લંડન જતુ વિમાન ક્રેશ થયું હતું, ક્રેશ થયેલા AI 171 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code