1. Home
  2. Tag "aiims"

રાજકોટમાં એઈમ્સ’ના નિમાર્ણકાર્યની ઝડપ વધારવા ડે.ડાયરેક્ટર તરીકે કર્નલ પુનિતને ચાર્જ સોંપાયો

રાજકોટઃ શહેરમાં એઈમ્સ હોસ્પિટલના નિર્માણકાર્ય ઝડપથી પૂર્ણ થાય તે માટે હવે ખુદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા અંગત રસ લઈ રહ્યા છે. બીજી બાજુ એઈમ્સ હોસ્પિટલમાં ડાયરેક્ટર અને ડેપ્યુટી ડાયરેક્ટર વચ્ચે ચાલી રહેલા વૈમનસ્યને લીધે  નિર્માણકાર્યમાં અડચણો આવી રહ્યાનું અનેકવાર ચર્ચાઈ ગયા બાદ અંતે ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કાર્યરત આઈઆરએસ અધિકારી શ્રમદીપસિંહાની બદલી કરીને તેમના સ્થાને […]

દિલ્હીઃ ગળામાં મોમોસ ફસાતા મોતની દેશમાં પ્રથમ ઘટના સામે આવી

એઈમ્સના તબીબો પણ ઘટના સામે આવતા ચોંકી ઉઠ્યાં 50 વર્ષીય આધેડનું મોમોસ ખાતી વખતે થયું મોત વિશ્વમાં 1.2 મિલિયનમાંથી એક મૃત્યુ ભોજન દરમિયાન શ્વસન અવરોધને કારણે થાય છે નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ખાવાના શોખીનોમાં મોમોજને વધારે પસંદ કરી રહ્યાં છે. દરમિયાન મોમોસ ખાવાના શોખીનો માટે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દિલ્હીમાં મોમોસ […]

રાજકોટમાં એઈમ્સ સુધી એસ.ટી બસ સેવા શરૂ થઈ, મંત્રી અરવિંદ રૈયાણીએ બસને આપી લીલી ઝંડી, ટિકીટ 16 રૂપિયા

રાજકોટમાં એઈમ્સ સુધી એસ.ટી બસ સેવા શરૂ થઈ  મંત્રી અરવિંદ રૈયાણીએ બસને આપી લીલી ઝંડી  16 રૂપિયાના નજીવા ભાડામાં એઇમ્સ પહોંચી શકાશે રાજકોટ :કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટને સૌપ્રથમ એઇમ્સ ફાળવવામાં આવી છે. ત્યારે રાજકોટમાં એઈમ્સ સુધી દર્દીઓ પહોંચી શકે તે માટે એસ.ટી બસ સેવા શરૂ કરવામાં આવી છે.વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણીએ બસને લીલી ઝંડી […]

ઓરોગ્યમંત્રીના હસ્તક્ષેપ બાદ હવે દિલ્હી એઈમ્સના ડોક્ટરો નહી કરી શકે મનમાની- ગેરહાજર ડોક્ટરો પર થશે કાર્યવાહી

દિલ્હી એઈમ્સના ડોક્ટરોની નહી ચાલે મનમાની આરોગ્યમંત્રીના હસ્તક્ષેપ બાદ હવે ડોક્ટર્સ જો રજા મૂકશે તો કાર્યવાહી થશે મનમાની રજાઓ પર લાગશે રોક   દિલ્હીઃ- રાજઘાની દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ સૌથી નામાંકિત ગણાય છે અહી આવતા દર્દીઓની સંખ્યાઓ વધુ હોય છે જેથી ડોક્ટર્સનું હોવું પણ એટલું જ જરુરી બને છે, જો કે છેલ્લા ઘણા સમયથી આઈમ્સલના ડોક્ટરો […]

બાળકો પર કોવિડની અસર ખૂબ જ ઓછી,હળવા લક્ષણો સાથે મૃત્યુદર પણ નહીવત – એઈમ્સનો દાવો

વયસ્કો કતા બાળકો પર કોરોનાની અસર ઓછી મૃત્યુ દર પણ નહીવત એઈમ્સના ડોક્ટોએ આ બાબતે કર્યો અભ્યાસ   દિલ્હીઃ- કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે જો કે રાહતની વાત એ છે કે બાળકો ઓછા સંક્રમિત થી રહ્યા છએ ત્યારે બાળકોને લઈને જિલ્હી સ્થિતિ એઈમ્સે દાવો કર્યો છે કે કોરોના સંક્રમણની અસર બાળકો કરતાં પુખ્ત વયના […]

નોન ICU વોર્ડમાં આરોગ્ય કર્મચારીઓને PPE કિટ પહેરવી આવશ્યક નથી, માત્ર માસ્ક અને ફેસ શિલ્ડ પર્યાપ્ત છે: ડૉ. રણદીપ ગુલેરિયા

આરોગ્ય કર્મચારીઓને નોન ICU વોર્ડમાં PPE કિટ પહેરવાની જરૂર નથી N 95 માસ્ક અને ફેસ શિલ્ડ જ પૂરતા છે AIIMSના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ આ સૂચન કર્યું નવી દિલ્હી: સમગ્ર દેશમાં અત્યારે કોરોનાએ ભરડો લીધો છે ત્યારે નોન ICU વોર્ડમાં કોવિડ-19 દર્દીઓની સંભાળ લેતી વખતે આરોગ્ય કર્મચારીઓએ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પહેરવાની જરૂર નથી તેવું AIIMSના ડાયરેક્ટર […]

કોરોનાના કેસોમાં વધારો થતા એઈમ્સના મેડિકલ સ્ટાફની રજાઓ રદ – તબીબી સ્ટાફને તાત્કાલિક ડ્યૂટી પર આવવાનો આદેશ

કોરોનાને લઈને એઈમ્સના મેડિકલ સ્ટાફની રજાઓ કેન્સલ કરાઈ તાત્કાલિક ઘોરણે હોસ્પિટલમાં હાજરીના આદેશ   દિલ્હીઃ- સમગ્ર દેશ ફરી એક વખત કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યો છે,કોરોનાના કેસ વધતા કોરોનાની ત્રીજી લહેરના એંધણઆ વર્તાઈ રહ્યા છે ત્યારે રાજધાની દિલ્હીમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે,ત્યારે હવે ડોક્ટરોની તાત્કાલિક જરુર જણાઈ રહી છે જેને લઈને રજાઓ ગાળવા ગયેલા […]

બાળકોના વેક્સિનેશનનો સરકારનો નિર્ણય ‘અવૈજ્ઞાનિક’, AIIMSએ આશંકા વ્યક્ત કરી

બાળકોના વેક્સિનેશન પર AIIMSએ આશંકા વ્યક્ત કરી સરકારના આ નિર્ણયને અવૈજ્ઞાનિક ગણાવ્યો વેક્સિનેશન પહેલા અન્ય દેશોના ડેટા જોવા આવશ્યક નવી દિલ્હી: કેન્દ્ર સરકારે બાળકોને કોવિડ વિરોધી રસી આપવાનો નિર્ણય કર્યો છે ત્યારે હવે સરકારના આ નિર્ણય પર AIIMSએ આશંકા વ્યક્ત કરી છે. ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સના રોગ વિશેષજ્ઞ ડૉ. સંજય રાયે બાળકોને કોવિડ […]

રાજકોટની AIIMS હોસ્પિટલમાં ડિસેમ્બરના અંત સુધીમાં OPD શરૂ કરાશે

રાજકોટ:  ગુજરાતમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) રાજકોટમાં સ્થાપવાનો નિર્ણય લેવાયા બાદ તબીબી સંસ્થા માટે જમીનની પણ ફાળવણી ત્વરિત કરી દેવામાં આવી હતી. અને બિલ્ડિંગ નિર્માણનું કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું, હોસ્પિટલ સંપૂર્ણ સાકાર થતા વાર લાગશે પણ AIIMS હોસ્પિટલની OPD સેવા ડિસેમ્બર મહિનાના અંતમાં શરૂ  કરી દેવાશે.   કેન્દ્રીય આરોગ્ય મંત્રી […]

ઉત્તરાખંડ મારા કર્મ અને મર્મની ભૂમિઃ PM મોદી, ઓક્સિજન પ્લાન્ટનું કર્યું લોકાપર્ણ

પીએમ મોદી ઉત્તરાખંડની મુલાકાતે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું દહેરાદૂનઃ- દેશના વડાપ્રધાન મોદી આજે ઉત્તરાખંડમાં છે. પીએમ મોદીએ એઈમ્સ ઋષિકેશમાંઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ  એઈમ્સથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા દેશભરની મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં સ્થાપિત 35 જેટલા ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્ર્સંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશ તથા વિશ્વભરમાંથી દિવસ -રાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code