1. Home
  2. Tag "air force"

બિહારમાં પૂર રાહત સામગ્રી ડ્રોપ કરતી વખતે એરફોર્સના હેલિકોપ્ટરને નડ્યો અકસ્માત

પટનાઃ બિહારના મુઝફ્ફરપુરમાં એક મોટો અકસ્માત થયો હતો. અહીં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ થઈને પાણીમાં પડી ગયું હતું. જોકે, એરફોર્સે તેને સાવચેતીભર્યું લેન્ડિંગ ગણાવ્યું છે અને હેલિકોપ્ટરમાં સવાર ત્રણેય કર્મચારીઓ સુરક્ષિત છે. આ હેલિકોપ્ટર મુઝફ્ફરપુરના ઔરાઈ સ્થિત ઘનશ્યામપુરમાં ક્રેશ થયું છે. હેલિકોપ્ટર પૂર રાહત સામગ્રી ડ્રોપ કરી રહ્યું હતું. ભારે વરસાદને લઈને બિહારના અનેક વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ […]

રાજસ્થાનના બાડમેરમાં વાયુસેનાનું મિગ-29 ક્રેશ

જયપુરઃ ભારતીય વાયુસેનાનું મિગ-29 ફાઈટર પ્લેન રાત્રે રાજસ્થાનના બાડમેર પાસે ક્રેશ થયું હતું. વાયુસેનાએ જણાવ્યું હતું કે નાઇટ ટ્રેનિંગ મિશન દરમિયાન ફાઇટર એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી જેના પગલે પાઇલટે બહાર નીકળવું પડ્યું હતું. પાયલોટ સુરક્ષિત છે અને કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ મામલે એરફોર્સ દ્વારા કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. વાયુસેનાનું મિગ […]

પૂચમાં એરફોર્સના કાફલા ઉપર આતંકી હુમલામાં એક જવાન શહીદ, સમગ્ર વિસ્તારમાં સર્ચ શરૂ કર્યું

નવી દિલ્હીઃ પૂંચ જિલ્લાના સુરનકોટ વિસ્તારમાં એરફોર્સના કાફલા પર આતંકવાદીઓના ઓચિંતા હુમલામાં એક જવાન શહીદ થયો હતો. જ્યારે અન્ય ચાર જવાનો ઘાયલ થયાં હતા. આતંકવાદીઓએ કાફલાના બે વાહનોમાંથી એકને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. વાયુસેનાના પ્રવક્તાએ ટ્વિટર પર જણાવ્યું કે આતંકવાદીઓ સાથેની અથડામણમાં વાયુસેનાના પાંચ જવાન ઘાયલ થયા હતા. તેમને નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા […]

ગયાના સંરક્ષણ દળને ભારતે બે ડોર્નિયર-228 વિમાનો સોંપ્યા

નવી દિલ્હીઃ ભારત અને ગુયાના વચ્ચે સંરક્ષણ ભાગીદારીમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. ભારતે ગયાના સંરક્ષણ દળને બે ડોર્નિયર-228 વિમાનો સોંપ્યા છે. એરફોર્સની ટીમ મોડી રાત્રે બંને વિમાનોને 2 C-17 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટમાં લઈને ગયાના પહોંચી હતી, જ્યાં હાઈ કમિશનરે તેમનું સ્વાગત કર્યું હતું. બંને ડોર્નિયર-228 એરક્રાફ્ટ લાઇન ઓફ ક્રેડિટના ભાગરૂપે ગયાનાને આપવામાં આવ્યા છે. […]

આંધ્રપ્રદેશના બાપટલામાં નેશનલ હાઈવે-16 ઉપર વાયુસેનાના યુધ્ધ વિમાનોએ ઉડાન ભરી

બેંગ્લોરઃ ભારતીય વાયુસેનાના લડાકુ અને પરિવહન વિમાનોએ બાપટલા જિલ્લાના અદંકી નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ 16 પર ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ઇલએફ) એરસ્ટ્રીપ પર કામગીરી હાથ ધરી હતી. એસયુ-30 અને હોક લડવૈયાઓએ સક્રિયતા દરમિયાન ઓવરશૂટ સફળતાપૂર્વક પાર પાડ્યા હતા, જ્યારે એએન-32 અને ડોર્નિયર પરિવહન વિમાનોએ ઉતરાણ કર્યું હતું અને ત્યારબાદ સ્ટ્રીપ પરથી ઉડાન ભરી હતી. આ સક્રિયતાએ જટિલ […]

એરફોર્સ ડે પર વાયુસેનાને મળ્યો નવો ધ્વજ,પીએમ મોદી અને અમિત શાહે પાઠવી શુભેચ્છા

દિલ્હી: એરફોર્સની 91મી વર્ષગાંઠ પર રવિવારે વધુ એક નવો અધ્યાય ઉમેરાયો છે. આજે ભારતીય વાયુસેનાને નવો ધ્વજ મળ્યો છે. આ ફેરફાર 72 વર્ષ બાદ કરવામાં આવ્યો છે. વાયુસેનાના વડા ચીફ એર માર્શલ વીઆર ચૌધરીએ પરેડ દરમિયાન ધ્વજ બદલી નાખ્યો હતો અને વાયુ યોદ્ધાઓને શપથ પણ લેવડાવ્યા હતા. કેન્દ્રીય પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન અને ઉત્તર […]

વાયુસેનાનો આજે 91મો સ્થાપના દિવસ,100થી વધુ એરક્રાફ્ટ-હેલિકોપ્ટર કરશે પ્રદર્શન

દિલ્હી: ભારતીય વાયુસેના આજે તેની 91મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. આ દિવસે પ્રથમ વખત નારી શક્તિની શક્તિ જોવા મળશે જ્યારે મહિલા અધિકારી ગ્રુપ કેપ્ટન શાલિજા ધામી પ્રયાગરાજમાં ભારતીય વાયુસેના ડે પરેડની કમાન સંભાળશે. આ પ્રસંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, રવિવારે સેવાની 91મી વર્ષગાંઠના અવસર પર પ્રથમ વખત ગ્રુપ કેપ્ટન શાલિજા ધામી પ્રયાગરાજના એરફોર્સ સ્ટેશન […]

ભોપાલમાં વાયુસેનાએ શક્તિ પ્રદર્શન કર્યું, ફાઈટર પ્લેનોએ પોતાની શક્તિ દર્શાવી

ભોપાલઃ ભારતીય વાયુસેના 8 ઓક્ટોબરે તેનો 91મો સ્થાપના દિવસ ઉજવશે. આ અવસરની યાદમાં વાયુસેના દ્વારા આજે ​​ભોપાલમાં ફ્લાય પાસ્ટનું આયોજન કરાયું હતું. સ્થાનિકો તેમજ યુવાનો આ કાર્યક્રમ નિહાળી શકે તે માટેની પણ વ્યવસ્થા કરાઈ હતી. મોટા તળાવની આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. આ સમારોહમાં મહિલા પાયલોટે પણ ભાગ લીધો હતો. ભારતીય વાયુસેનાના […]

ભારતની તાકાત થઈ બમણી,વાયુસેનામાં સામેલ થયું C-295 એરક્રાફ્ટ

દિલ્હી: ભારતીય વાયુસેનાની તાકાત બમણી થઈ ગઈ છે. આજે એરફોર્સના પ્રથમ C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને ઔપચારિક રીતે વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર એક સમારોહમાં આ વિમાન વાયુસેનાને સોંપ્યું. આ સાથે રાજનાથ સિંહ પણ આજે ભારત ડ્રોન શક્તિ 2023નું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. પ્રથમ કાર્યક્રમ સી-295ને ઔપચારિક રીતે […]

ભારતની તાકાત થશે બમણી, C-295 એરક્રાફ્ટ આજે વાયુસેનામાં જોડાશે,અહીં જાણો તેની ખાસિયત

દિલ્હી: ભારતીય વાયુસેનાની તાકાત બમણી થવાની છે. આજે વાયુસેનાના પ્રથમ C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને ઔપચારિક રીતે વાયુસેનામાં સામેલ કરવામાં આવશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર એક સમારોહમાં આ વિમાનો વાયુસેનાને સોંપશે. આ સાથે રાજનાથ સિંહ પણ આજે ભારત ડ્રોન શક્તિ 2023નું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. પ્રથમ કાર્યક્રમ સી-295ને ઔપચારિક રીતે વાયુસેનામાં સામેલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code