1. Home
  2. Tag "air force"

ભુજ વાયુસેના મથક: તાકિદની સ્થિતિને પહોંચી વળવા સજ્જતાની સમિક્ષા કરાઇ

ભુજ વાયુસેનાની મુલાકાતે એર માર્શલ કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમસિંહે લીધી મુલાકાત ખાસ ઉદેશ્યને ધ્યાનમાં રાખીને લીધી મુલાકાત ભૂજ: પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધમાં કોઈ પ્રવૃતિ કરવામાં ન આવે અને પાકિસ્તાનની કોઈ પણ હરકતને તાત્કાલિક જવાબ આપવામાં આવે તે માટે નૌસેના અને એરફોર્સ હંમેશા તૈયાર રહે છે. આવામાં ભુજ વાયુસેના મથકની દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ […]

સેનાના હેલિકોપ્ટર દુર્ઘટનાને પગલે એરફોર્સના વડા વી.આર.ચૌધરી ઘટના સ્થળે જવા રવાના

દિલ્હીઃ તમિલનાડુમાં સેનાના હેલિકોપ્ટર દુર્ઘટના ઘટના સ્થળમાં 11 વ્યક્તિના મોત થયાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ રક્ષામંત્રીએ સિનિયર અધિકારીઓ સાથે બેઠક કરી હતી. એટલું જ નહીં સમગ્ર પરિસ્થિતિ ઉપર રક્ષા મંત્રી રાજનાથ સિંહ નજર રાખી રહ્યાં છે. બીજી તરફ એરફોર્સના ચીફ વી.આર.ચૌધરીએ પાલમથી કુન્નુર જવા રવાના થયાં હતા. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા 3 લોકોને […]

મધ્યપ્રદેશઃ ભીંડમાં એરફોર્સનું ફાઈટર પ્લેન થયું ક્રેશ, પાઈલોટનો બચાવ

મુંબઈઃ મધ્યપ્રદેશના ભીંડમાં એરફોર્સના ફાઈટર પ્લેન દૂર્ઘટનાગ્રસ્ત થયું હતું. જો કે, સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. સમયસૂચકતા દાખવીને ફ્લાઈટના પાઈલોટએ પેરાશૂટ સાથે છલાગી હતી. ટેકનીકલ ખામી સર્જાતા આ દૂર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. આ ઘટનાની તપાસના આદેશ કરવામાં આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં એરફોર્સનું ફાઈટર વિમાન મિરાજ 2000 […]

LAC નજીક ચીનની સૈન્ય તૈયારીથી ડરવાની જરૂર નથીઃ વાયુસેનાના પ્રમુખ

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી સંબંધમાં ખટાશ આવી છે. તેમજ સરહદ ઉપર ચીને જવાનોની સંખ્યામાં વધારો કર્યો છે. વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વી.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે, વાસ્તવિક નિયંત્રણ રેખાની નજીક ચીનની સૈન્ય તૈયારીઓથી ડરવાની જરૂર નથી. જો કે, તે પાકિસ્તાનના મહત્વપૂર્ણ પ્રોદ્યોગિકીનું હસ્તાંતરણ કરે છે તો આ ચિંતામાં વધારો કરાવી શકે […]

વાયુસેના એ ‘મિરાજ 2000’ની ખરીદી માટે ફ્રાંસ સાથેના કરાર પર કર્યા હસ્તાક્ષર- લાંબા સમય સુઘી ભારતીય બેડામાં મિરાજ સામેલ રહેશે

વાયુસેનાએ ફ્રાંસ સાથે કર્યો સોદો મિરાજ વિમાન માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા બાલાકોટમાં આ વિમાન વડે જ એરસ્ટ્રાઈક કરાઈ હતી લાંબા સમય સુઘી ભારતીય બેડામાં મિરાજ સામેલ રહેશે   દિલ્હીઃ- દેશની ત્રણે સેનાઓને મજબૂત બનાવવાની દિશામાં ઘણા સફળ પ્રયત્નો થી રહ્યા છે ત્યારે હવે  ભારતીય વાયુસેના  મિરાજ -2000 વિમાનોના કાફલાને જાળવી રાખવા માટે ફ્રેન્ચ વાયુસેના […]

સમગ્ર વિશ્વ દેખશે  ભારતની તાકાતઃ હવે દેશની ત્રણેય સેના એક સાથે કરી શકશે અભ્યાસ

હવે દેશની ત્રણે સેના એક સાથે કરી શકશે તાલિમ આ સંયુક્ત કવાયતથી પરસ્પર સંકલન સુધરશે આર્થિક સંસાધનોની પણ બચત થશે સમગ્ર વિશ્વ દેશની ત્રણે સાનાની તાકાત એક સાથે દેખી શકશે   દિલ્હીઃ- કેન્દ્ર દ્વારા દેશની ત્રણેય સેનાઓને મજબૂત બનાવાની દિશામાં ઘણા સફળ પ્રયત્નો કરાયા છે જે અતંર્ગત આત્મનિર્ભર ભારત અભિયાન થકી અનેક યંત્રો હથિયારો દેશમાં […]

સંજીવ શર્મા સેનામાં રણનીતિ અને યોજનાના નવા ઉપપ્રમુખ બનશે

સંજીવ કુમાર શર્મા સેનાના નવા ઉપપ્રમુખ બનશે લેફ્ટનન્ટ જનરલ પરમજીત સિંહનું સંભાળશે પદ વિવેક ચોધરી વાયુ સેનાના નવા ડેપ્યુટી ચીફ તરીકે નિયુકત દિલ્હી : લેફ્ટનન્ટ જનરલ સંજીવ કુમાર શર્મા સેનાના નવા ઉપપ્રમુખ બનશે. આ પદનું સર્જન ગત વર્ષે જ 13 લાખની મજબૂત સૈન્યના પરિચાલન અને ડિરેક્ટોરેટ ઓફ ઇન્ટેલિજન્સની દેખરેખ માટે બનાવવામાં આવ્યું છે. લેફ્ટનન્ટ જનરલ […]

વાયુદળના વિમાન દ્વારા ઓક્સિજનનો જથ્થો જામનગરમાં પહોંચાડાયો

જામનગરઃ  શહેર-જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે સરકારી અને ખાનગી બંને હોસ્પિટલોમાં ઓક્સિજનની માંગમાં ધરખમ વધારો થયો છે, જેને પહોંચી વળવા કલેક્ટર તંત્ર અને હોસ્પિટલ દિવસ-રાત એક કરી રહ્યું છે ત્યારે એરફોર્સના વિમાન દ્વારા પણ ઓક્સિજનનો જથ્થો જામનગર પહોંચ્યો હોવાના સમાચારથી લોકોમાં રાહતની લાગણી પ્રસરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ જામનગર શહેરમાં મોટાભાગના કોવિડ કેર […]

દેશની વાયુસેનાએ ઑક્સિજન ટેન્કરોનું એરલિફ્ટિંગ શરૂ કર્યું

દેશની વાયુસેના સરકાર અને જનતાની વહારે આવી વાયુસેનાએ ઑક્સિજન ટેન્કરોનું કર્યું એરલિફ્ટિંગ ભારતીય વાયુસેનાના સી-17 અને આઈએલ-76 વિમાનોએ ઑક્સીજનના ટેન્કરોનું એરલિફ્ટિંગ શરૂ નવી દિલ્હી: દેશમાં ચાલી રહેલી કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે ઑક્સિજનની માંગમાં ખૂબ જ ઉછાળો આવ્યો છે. સંકટના આ સમયમાં દેશની વાયુસેના સરકાર અને જનતાની વહારે આવી છે. સરકારની મદદ માટે વાયુસેનાએ મોરચો […]

ઓક્સિજન સહિત મેડિકલ સંસાધનો પહોંચાડવા માટે વાયુ સેના એક્શન મોડમાં

અમદાવાદઃ દેશમાં કોઈપણ વિકટ સ્શિતિને પહોંચી વળવા ભારતીય સેના સક્ષમ છે. કોરોનાની મહામારીને પગલે દેશમાં મેડિકલ ઓક્સિજન સહિત કેટલીક દવાઓ અને ઉપકરણોની વધારે જરૂરિયાત ઊભી થઈ છે અને રાજ્ય સરકારો મુશ્કેલીમાં મુકાઈ છે ત્યારે તેમને સહાયતા કરવા માટે વાયુસેના એક્શનમાં આવી ગઈ છે. ભારતીય વાયુ સેના દ્વારા ઓક્સિજન તેમજ ઓક્સિજનના સિલિન્ડરો, જરૂરી દવાઓ અને મેડિકલ  […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code