1. Home
  2. Tag "air force"

ચંદીગઢઃ એરફોર્સના પ્રથમ હેરિટેજ સેન્ટરમાં વિન્ટેજ પ્રોટોટાઈપ એરક્રાફ્ટ કાનપુર-1 ભેટમાં અપાયું

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાના ગૌરવશાળી ઈતિહાસને દર્શાવવા માટે ચંદીગઢમાં એરફોર્સનું પ્રથમ હેરિટેજ સેન્ટર સ્થાપવામાં આવશે. આમાં, તેની લડાયક ક્ષમતાઓ ઉપરાંત, વાયુસેના માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત માટે ભજવવામાં આવેલી મહત્વપૂર્ણ ભૂમિકા પ્રદર્શિત કરશે. હેરિટેજ સેન્ટરમાં વિવિધ પ્રકારના જૂના એરક્રાફ્ટ પણ રાખવામાં આવશે. પંજાબ એન્જિનિયરિંગ કોલેજ (PEC) એ આ હેરિટેજ સેન્ટર શરૂ કરવા માટે એરફોર્સને વિન્ટેજ […]

રાજસ્થાનના થારના રણમાં થયો ‘શત્રુનાશ’ નો અભ્યાસ : ભારતીય આર્મી અને એર ફોર્સના સૈનિકો થયા સામેલ

રાજસ્થાન: પશ્ચિમી રાજસ્થાનના થાર રણમાં 21 નવેમ્બરે ભારતીય આર્મીના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેંજમાં ‘શત્રુનાશ’નો અભ્યાસ કરવામાં આવ્યો. આ અભ્યાસથી સેનાની દક્ષિણ પશ્ચિમ કમાને દુર્ગમ સંયુક્ત ફાયર પાવરનો પરિચય આપ્યો. આ અભ્યાસમાં સેનાની તોપ, ટેંક અને હેલિકોપ્ટર  સિવાય વાયુ સેનાએ પણ ભાગ લીધો હતો. આ પ્રકારનો યુદ્ધ અભ્યાસ બંને સેનાઓ વચ્ચે ઉપયોગમાં લેવાતાં  બધાં જ હથિયાર […]

એરફોર્સમાં અગ્નિવીરોની ભરતી,આજથી શરૂ થશે રજીસ્ટ્રેશન,આ રીતે ભરો ફોર્મ

દિલ્હી:ભારતીય વાયુસેનાએ અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. અગ્નિપથ યોજના હેઠળ, જાન્યુઆરી 2023 બેચ માટે અગ્નિવીરોની ભરતી થવા જઈ રહી છે. એરફોર્સમાં ભરતી માટે 17.5 વર્ષથી 23 વર્ષની વયના ઉમેદવારો અરજી કરી શકે છે.ભારતીય વાયુસેનામાં ભરતી માટેની અરજી પ્રક્રિયા 7 નવેમ્બર, 2022થી શરૂ થશે, જ્યારે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 23 નવેમ્બર […]

વાયુસેનાની તાકાતમાં થશે વધારો,સામેલ થશે સ્વદેશી લડાકુ વિમાન

દિલ્હી:વાયુસેના સોમવારે ઔપચારિક રીતે સ્વદેશી રીતે વિકસિત લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH)ને તેના કાફલામાં સામેલ કરશે.તેનાથી વાયુસેનાની તાકાતમાં વધુ વધારો થશે.આ બહુપયોગી હેલિકોપ્ટર બહુવિધ મિસાઈલ ફાયર કરવામાં અને અન્ય હથિયારોનો ઉપયોગ કરવામાં સક્ષમ છે. LCH ને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા વિકસાવવામાં આવ્યું છે, જે એક જાહેર ક્ષેત્રની સંસ્થા છે.તે મુખ્યત્વે ઊંચાઈવાળા વિસ્તારોમાં તૈનાત કરવા માટે […]

દેશની વાયુસેનામાં પ્રથમ વખત મહિલા સંભાળશે ચિનૂક હેલિકોપ્ટરની કમાન

પ્રથમ વખત મહિલા ચલાવશે ચિનૂક હેલિકોપ્ટર વાયુસેનામાં પ્રથમ વખત મહિલા આ કમાન સંભાળશે દિલ્હીઃ- હવે મહિલાઓ પણ પુરુષસમોવડી બની છે,દેશની ત્રણેય સેનાઓમાંપમ મહિલાઓને સ્થાન આપવામાં આવે છે ત્યારે જમીનથી લઈને આશામાન સુધીના સફળરમાં મહિલાઓનો પણ ફાળો રહ્યો છે,નૌસેના હોય કે પછી આર્મી હોય મહિલાઓનો દબદબો જોવા મળે છે ત્યારે ભારતીય વાયુસેનાનું જાણીતુ હેલિકોપ્ટર ચતિનૂક ની […]

રાજસ્થાનના બાડમેરમાં એરફોર્સ મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશ,બે પાઈલટ થયા શહીદ

એરફોર્સ મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશ બે પાઈલટ થયા શહીદ કોર્ટ ઓફ ઈન્કવાયરીના આદેશ જયપુર:રાજસ્થાનમાં એક મોટો અકસ્માત થયો છે.ત્યાં બાડમેરમાં મિગ-21 વિમાન ક્રેશ થયું છે.મિગમાં સવાર બંને પાઈલોટ શહીદ થયા છે.અકસ્માત એટલો ભયંકર હતો કે,મિગનો કાટમાળ અડધો કિલોમીટર દૂર વિખરાઈ ગયો હતો.આ અકસ્માત બાડમેરના બાયતુ પોલીસ સ્ટેશન વિસ્તારના ભીમડા ગામમાં થયો હતો. અકસ્માત પહેલા મિગ-21 […]

અગ્નિપથ યોજના:આજથી એરફોર્સમાં ભરતી માટે રજીસ્ટ્રેશન શરૂ થશે

આવી ગયું વાયુ સેનામાં અગ્નિવીર ભરતીનું ફોર્મ આજથી agnipathvayu.cdac.in પર કરો અરજી   ઓનલાઈન પરીક્ષા 24મી જુલાઈ 2022થી થશે શરૂ દિલ્હી:ભારતીય વાયુસેનામાં અગ્નિવીર વાયુ તરીકે જોડાવાની ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે. અગ્નિપથ ભરતી યોજના માટે નોંધણી 24મી જૂને સવારે 10 વાગ્યાથી શરૂ થશે અને 5મી જુલાઈના રોજ સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે.ઓનલાઈન પરીક્ષા […]

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે જામનગર એરફોર્સ ખાતે ટુંકુ રોકાણ કરશે

જામનગર એરફોર્સ ખાતે ટુંકુ રોકાણ કરશે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ દ્વારકા જગત મંદિર ખાતે દર્શનાર્થે જશે રાજ્યપાલ સહિતના મહાનુભાવો રાષ્ટ્રપતિને આવકારશે   રાજકોટ:રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે જામનગર એરફોર્સ ખાતે ટુંકુ રોકાણ કરશે.રાષ્ટ્રપતિ દ્વારકા જગત મંદિર ખાતે દર્શનાર્થે જશે.એ અગાઉ સવારે 10:20 કલાકે એરફોર્સ જામનગર ખાતે ટુંકુ રોકાણ કરી દ્વારકા જવા રવાના થશે. દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા […]

વિદ્યાર્થીનોને ભારત પરત લાવવા વાયુસેના મેદાનમાં- રોમાનિયા-હંગરી માટે રવાના સી-17 ગ્લોબમાસ્ટર,આજે હજી વધુ ત્રણ વિમાન ભરશે ઉડાન

હવે વિદ્યાર્થીઓને વતન લાવશે વાયુસેના રોમાનિયા અને હંગરી માટે રવાના સી-17 ગ્લોબમાસ્ટર પ્લેન હજી વધુ ત્રણ વિમાન પણ ભરશે ઉડાન દિલ્હીઃ-  રશિયાએ જ્યારથી યુક્રેનને નિશાન બનાવ્યું છે  અને યુક્રેન પર ભયાનક હુમલાઓ કર્યા છે ત્યારથી  યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને કેન્દ્ર સરકાર હેમખેમ પાછા લાવવાના અથાગ પ્રયત્નો કરી રહી છે ત્યારે હવે ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે […]

ભુજ વાયુસેના મથક: તાકિદની સ્થિતિને પહોંચી વળવા સજ્જતાની સમિક્ષા કરાઇ

ભુજ વાયુસેનાની મુલાકાતે એર માર્શલ કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમસિંહે લીધી મુલાકાત ખાસ ઉદેશ્યને ધ્યાનમાં રાખીને લીધી મુલાકાત ભૂજ: પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધમાં કોઈ પ્રવૃતિ કરવામાં ન આવે અને પાકિસ્તાનની કોઈ પણ હરકતને તાત્કાલિક જવાબ આપવામાં આવે તે માટે નૌસેના અને એરફોર્સ હંમેશા તૈયાર રહે છે. આવામાં ભુજ વાયુસેના મથકની દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code