વાયુ પ્રદુષણથી યાદશક્તિને થાય છે ગંભીર અસર, સંશોધનમાં થયો ચોંકાવનારો ખુલાસો
નવી દિલ્હી, 8 જૂન 2026: આપણે દરરોજ જે હવામાં શ્વાસ લઈએ છીએ, તેની હાનિકારક અસર માત્ર ફેફસાં અને હૃદય પૂરતી સીમિત નથી. એક ચોંકાવનારા નવા સંશોધનમાં સામે આવ્યું છે કે વાયુ પ્રદૂષણ આપણા મગજ અને યાદશક્તિને પણ ગંભીર નુકસાન પહોંચાડી રહ્યું છે. ખાસ કરીને ટ્રાફિક, ફેક્ટરીઓ અને જંગલોની આગમાંથી નીકળતા અતિ સૂક્ષ્મ પ્રદૂષક કણો (પીએમ […]


