ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને નથી મળ્યો પુરો લાભ – દેશના 148માંથી માત્ર 22 હવાઈમથકો જ ફાયદામાં
દિલ્હીઃ- ભારત અનેક ક્ષએત્રમાં આગળ ઘપી રહેલો દેશ બન્યો છે તે હવે વિશ્વની સાથે કદમથી કદમ મિલાવી રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં પીએમ મોદીની સરકાર બન્યા બાદ દેશમાં એરપોર્ટની સંખ્યામાં પણ વધારો થયો છે પરિવહન સેવાને વઘુ સરળ બનાવવા માટે યાત્રીઓ હવે ફ્લાઈટ સેવાનો ઉપયોગ કરતા થયા છે જો કે આ સમગ્ર સકારાત્મક સ્થિતિ […]