1. Home
  2. Tag "airport"

સુરત એરપોર્ટ પરથી 23મી જુલાઈથી વધુ 13 ફ્લાઈટ્સ શરૂ કરાશે

સુરતઃ શહેરમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે નિયંત્રણો હળવા કરી દીધા છે. જાહેર પરિવહનની સેવાઓ પણ રાબેતા મુજબ બની રહી છે.ત્યારે પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને રાખીને ખાનગી એરલાઈન્સ દ્વારા પોતાની ફ્લાઈટનું ઓપરેશન શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ આગામી 23મી જુલાઈથી સુરત એરપોર્ટથી 15 શહેરોની કનેક્ટીવિટી સાથે રોજની 8 થી 13 ફ્લાઈટનું ઓપરેશન હાથ […]

અમદાવાદઃ ઈન્ટરનેશનલ એરપોર્ટના કાર્ગોમાંથી 3.5 કરોડના 7 કિલો સોનાની ચોરી

અમદાવાદઃ  શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના કાર્ગોમાંથી સાત  કિલોગ્રામ જેટલા સોનાની કથિત ચોરીનો બનાવ પ્રકાશમાં આવતા કસ્ટમ અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ચોરી થયેલા સોનાની માર્કેટ કિંમત સાડા ત્રણ કરોડ રુપિયા જેટલી આંકવામાં આવી છે. કહેવાય છે કે ચોરી કરવામાં આવેલું સોનું 32 કિલોગ્રામના એ કન્સાઇન્મેન્ટનો ભાગ હતો જેને ઓટો મોબાઈલ પાર્ટ્સ તરીકે ગણાવીને […]

યાત્રાધામ જગન્નાથ પુરી ખાતે ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે

પુરીમાં પણ હવે હવાઇ મુસાફરી શક્ય બનશે પુરી ખાતે ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે લોકો વર્ષ 2022-23થી લાભ લઇ શકશે નવી દિલ્હી: પુરીમાં પણ હવે હવાઇ મુસાફરી શક્ય બનશે. પુરી હવાઇ સેવા વર્ષ 2022-23 સુધીમાં શરૂ થઇ શકે છે. ઓડિશાના પરિવહન પ્રધાન પદ્મનાભ બેહરાએ કહ્યું હતું. પુરીમાં આંતરરાષ્ટ્રીય વિમાન મથક બનાવવાનું કામ શરૂ થયું છે. […]

સુરતના વેપારી-ઉદ્યોગપતિને મળશે રાહતઃ વધુ પાંચ હવાઈ સેવા શરૂ કરાશે

સુરત-જયપુરની ડેઈલી ફ્લાઈટ શરૂ થશે પુણે, હૈદરાબાદ, બેંગ્લુરુ, જબલપુરની ફ્લાઈટ સેવા શરૂ કરાશે 17મી જુલાઈથી શરૂ કરાય તેવી શકયતા અમદાવાદઃ સુરતને હીરા અને કાપડ ઉદ્યોગનું હબ ગણવામાં આવે છે. કોરોનાને કારણે સુરતના વેપાર-ઉદ્યોગને માઠી અસર પડી છે. જો કે, હવે ધીમે-ધીમે વેપાર-ધંધા શરૂ થઈ રહ્યાં છે. ઉદ્યાગપતિએ વેપારીઓને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી […]

જમ્મુ કાશ્મીરના એરપોર્ટ પાસે બ્લાસ્ટ, ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાની નહી

શ્રીનગર: જમ્મુ-કાશ્મીર એરપોર્ટમાં એરફોર્સ સ્ટેશનમાં બ્લાસ્ટ થયો હતો. શંકાસ્પદ રીતે થયેલા આ બ્લાસ્ટ બાદ એન્ટી બોમ્બ સ્ક્વોર્ડની ટીમ તથા ફોરેન્સિકની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસની ટીમ પણ એરપોર્ટ પર પહોંચી ગઈ હતી. મોડી રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ બ્લાસ્ટ થયો હતો. જેનો અવાજ સાંભળનારાઓમાં ભય વ્યાપી ગયો હતો. બ્લાસ્ટમાં કોઈ જાનહાની થયાના સમાચાર […]

અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો માટે હવે RTPCR ફરજિયાત નહીઃ ટ્રાફિક ઘટતા નિર્ણય લેવાયો

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર અન્ય શહેરોમાંથી આવતા ડોમેસ્ટિક પેસેન્જરો માટે હવે 72 કલાકમાં કરાવેલા આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ અનિવાર્ય નથી. જો કે અમદાવાદ સહિત ગુજરાતના કોઈ પણ એરપોર્ટ પર આવતા પેસેન્જરો માટે થર્મલ સ્ક્રીનિંગ કરાય છે. જેમાં કોઈ શંકાસ્પદ લક્ષણો સાથે જણાય તો તેને આરટીપીસીઆર ટેસ્ટ માટે મોકલાય છે. જો કે સુરત […]

રાજકોટ એરપોર્ટ પર કાર્ગો સર્વિસ શરૂ થતા ઉદ્યોગકારોનું કરોડાનું ટર્નોવર વધશે

રાજકોટઃ શહેરના એરપોર્ટ પર ટૂંક સમયમાં કાર્ગો સર્વિસ શરૂ થશે. વેપારી મંડળો અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ સર્વિસ શરૂ કરવા માટે વર્ષોથી તંત્ર પાસે માંગણી કરવામાં આવી હતી જેને ગ્રીન સિગ્નલ મળતા આગામી ટૂંક સમયમાં એર કાર્ગો સર્વિસ નો પ્રારંભ થશે.  આ સર્વિસને લીધે  સૌરાષ્ટ્રભરના હજારો વેપારીઓ અને ઉદ્યોગકારોને અમદાવાદ કે મુંબઈ સુધી હવે ધક્કા […]

કંડલા-અમદાવાદની બે વિમાની સેવા તા. 20થી 30 એપ્રિલ સુધી બંધ રહેશે

અમદાવાદ : શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ  વિમાન મથક ખાતે રનવેનાં ચાલતાં સમારકામનાં કારણે એક સરકારી અને ખાનગી કંપનીની અમદાવાદ-કંડલા વચ્ચેની વિમાની સેવા 10 દિવસ સુધી બંધ રહેશે. એરપોર્ટ ઓથોરીટીના સૂત્રોના જણાવ્યા  મુજબ, અમદાવાદ એરપોર્ટ ખાતે આગામી તા. 20 એપ્રિલથી 10 દિવસ માટે રનવેનાં સમારકામનું કામ હાથ ધરાશે, જેનાં કારણે આ 10 દિવસ દરમ્યાન સવારે 11થી […]

હવે એરપોર્ટ પર સામાનની નહીં રહે ચિંતા, મળશે બેગેજ ટ્રાન્સફર સુવિધા

હવે એરપોર્ટ પર તમારા સામાનની નહીં રહે ચિંતા હવે મુસાફરોને એરપોર્ટ પર બેગેજ ટ્રાન્સફરની સુવિધા મળશે હાલમાં દિલ્હી અને હૈદરાબાદમાં આ સેવાનો પ્રારંભ કરાયો નવી દિલ્હી: ઓફિસના કામકાજના હેતુસર ક્યારેક એવું બનતું હોય છે કે હવાઇ મુસાફરી કરનારા લોકોએ એરપોર્ટથી સીધા જ મીટિંગ માટે જવું પડતું હોય છે. તેવા સમયે સાથે જે સામાન હોય છે […]

કોરોના ઇફેક્ટ: અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં ઘટાડો નોંધાયો

કોરોના સંક્રમણ બેકાબૂ બનતા લોકો મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે આ જ કારણોસર અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં થયો ઘટાડો અમદાવાદના ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરોનો લોડ ફેક્ટર 50 ટકા કરતાં પણ ઓછો થયો અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ ફરીથી બેકાબૂ બન્યું છે અને વધતા કોરોના સંક્રમણની માઠી અસર પ્રવાસન ઉદ્યોગની સાથે ફ્લાઇટના મુસાફરો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code