1. Home
  2. Tag "Akhatrij"

અખાત્રીજ નિમિતે સોના-ચાંદીના દાગીનાના શો-રૂમમાં રાજકોટીયનો ઉમટી પડ્યા

આજે છે અક્ષય તૃતીયા સોના – ચાંદીની ધૂમ ખરીદી સોની બજારમાં જોવા મળી ભીડ રાજકોટ:સનાતન ધર્મમાં અક્ષય તૃતીયાનું અત્યંત મહત્વ છે.આ વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ મનાવવામાં આવે છે. આજે અક્ષય તૃતીયા છે. માન્યતા અનુસાર અક્ષય તૃતીયા પર કોઇપણ શુભ કાર્ય કરી શકાય છે. આ માટે પંચાંગ જોવાની જરૂર નથી રહેતી કેમ કે, આ […]

સનાતન ધર્મમાં અખાત્રીજનું કેમ છે મહત્વ, જાણો આ દિવસની સાથે જોડાયેલા કેટલીક મહત્વની વાત

નાના મોટો બિઝનેસ સાથે સંકળાયેલા લોકો નવા કામ માટે સારા મૂહર્તની રાહ જોતા હોય છે. સકારાત્મક મૂહર્તમાં શરૂ કરેલા કામ વધુ પ્રોફિટ ખેંચી લાવતા હોય છે. આવો એક દિવસ એટલે કે અખાત્રીજનું પણ અનોખું મહત્વ હોય છે. જ્યોતિષ લોકોના કહેવા પ્રમાણે આજે એટલે કે મંગળવારના દિવસે આવેલી અખાત્રીજ લોકોને ડબલ ફાયદો કરી શકે છે. અખાત્રીજે […]

અખાત્રીજ ક્યારે છે ? જાણો તારીખ, મુહુર્ત અને મહત્વ

તમામ કાર્યો માટે વણજોયું મુહૂર્ત એટલે અખાત્રીજ આ વખતે 3 મેં ના રોજ ઉજવાશે આ તહેવાર અક્ષય તૃતીયાનું જાણી લો શું છે મહત્વ હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. વૈશાખ મહિનાની સુદ પક્ષની તીજ તિથિને અખાત્રીજ એટલે અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. વૈશાખ સુદ ત્રીજનો દિવસ એટલે અખાત્રીજ તેનું શાસ્ત્રીય […]

અખાત્રિજના આજે શુભ દિને કોરોનાને લીધે લગ્નોની શરણાઈ ન ગુંજી

અમદાવાદઃ અખાત્રિજના દિનને દરેક કાર્યના શુભારંભ માટે ઉત્તમ દિવસ ગણવામાં આવે છે. જેમાં નવા મકાનની વાસ્તુ,  વાહનની ખરીદી, અને લગ્નો માટે વણજોયું મુહૂર્ત એટલે અખાત્રિજનો દિન, આજે અખાત્રિજના દિને કોરોનાને લીધે લગ્નો ખૂબજ મર્યાદિત સંખ્યામાં યોજાયા હતા. લગ્નોની શરણાઈ કે ઢોલ ઢબુક્યા નહતા. તમામ પાર્ટીપ્લોટ્સ અને મેરેજ હોલ આજે સુમસામ જોવા મળ્યા હતા. કારણ કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code