1. Home
  2. Tag "akhilesh yadav"

લોકસભા ચૂંટણીઃ I.N.D.I.A માં ઉત્તરપ્રદેશની બેઠકોને લઈને વિવાદ, કોંગ્રેસને 8 બેઠક આપવા અખિલેશ તૈયાર

લખનૌઃ દેશમાં આગમી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. ભાજપને સત્તામાંથી દુર રાખવા માટે કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષી દળોએ એક ગઠબંધન કર્યું છે. જો કે, આ ગઠબંધનમાં લોકસભા ચૂંટણીની ટીકીટ ફાળવણીને લઈને ખેંચતાણ ચાલી રહ્યાંનું જાણવા મળે છે. વિપક્ષી એકતાદળની આગામી બેઠકમાં બેઠકોની ફાળવણી મામલે ચર્ચા કરવામાં આવશે. તે […]

લોકસભા ચૂંટણીઃ UPમાં સમાજવાદી પાર્ટી 80 પૈકી 65 બેઠક ઉપર પોતાના ઉમેદવાર ઉભા રાખશે, I.N.D.I.A.માં તડા પડવાની ભિતી

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024માં સમાજવાદી પાર્ટી ઉત્તર પ્રદેશની 65 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવાની તૈયારી કરી રહી છે. 65 બેઠકો માટે લગભગ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. એસપી તેના ગઠબંધનની પાર્ટીઓ માટે 15 બેઠકો છોડશે. સપાની કારોબારી બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. અમેઠી, રાયબરેલી, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર, કાનપુર, આગ્રા, બાગપત, મથુરા, […]

સાઉથ સુપર સ્ટાર રજનિકાંતે પૂર્વ સીએમ અખિલેશ યાદવ સાથે કરી મુલાકાત – કહ્યું ‘અમે મિત્ર છે ફોન પર વાત થતી રહેતી હોય ‘

  લખનો – તાજેતરમાં સાઉથ અભિનેતા રજનિકાંતની ફિલ્મ જેલર રિલીઝ થઈ છે આ ફિલ્મને દર્શકો તરફ ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે હાલ અભિનેતા ઉત્તરપ્રદેશની મુલાકાતે છે જ્યા તેમણે સીએમ યોગી સાથે મુલાકાત કર્યા બાદ હવે રાજ્યના પૂર્વ સીએમ અખિલેશ યાદવ સાથે પણ ખાસ મુલાકાત કરી હોવાની માહિતી સામે આવી રહી છે. પ્રાપ્ત […]

ઉત્તરપ્રદેશ વિધાનસભામાં અખિલેશ યાદવ અને વિપક્ષ ઉપર સીએમ યોગી આદિત્યનાથે કર્યાં આકરા પ્રહાર

લખનૌઃ ઉત્તરપ્રદેશની વિધાનસભામાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે મોંઘવારી અંગે સરકાર પર નિશાન સાધ્યું હતું. અખિલેશ યાદવે બટાટા અને મંડીનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ સાથે ઈંડા બજારને લઈને પણ સરકારને ઘેરવામાં આવી હતી. અખિલેશે બંધ મિલ્ક પ્લાન્ટને લઈને પણ સરકાર પર પ્રહાર કર્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ અખિલેશ યાદવ પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે […]

વર્ષ 2024ની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં ભાજપ તમામ 80 બેઠકો ઉપર હારશેઃ અખિલેશનો દાવો

નવી દિલ્હીઃ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીની ભાજપ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી છે. ભારતીય રાજકારણમાં એવુ મનાઈ રહ્યું છે કે, દિલ્હીનો રસ્તો ઉત્તરપ્રદેશથી જાય છે. જેથી ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં વધારેમાં વધારે બેઠકો જીતવા માટે વિવિધ પાર્ટીઓ પ્રયાસ કરતી હોય છે. દરમિયાન સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે ભાજપા ઉપર ગંભીર આક્ષેપો કરીને આગામી લોકસભા ચૂંટણીમાં […]

અટલજીની સમાધી ઉપર નમન બાદ રાહુલ ગાંધીએ ફરીથી રાજકીય પંડિતોને ચોંકાવ્યા

નવી દિલ્હીઃ કન્યાકુમારીથી કાશ્મીર સુધી નીકળેલી કોંગ્રેસની બારત જોડો યાત્રા નવા વર્ષમાં નવા સ્વરૂપમાં ઉત્તરપ્રદેશમાં દસ્તક આપશે. 3 જાન્યુઆરીના રોજ યાત્રા ગાઝિયાબાદની લોકની બોર્ડરથી ઉત્તરપ્રદેશમાંથી પ્રવેશશે. રાહુલ ગાંધીની સાથે પદયાત્રામાં સામેલ થવા માટે વિપક્ષના નેતાઓને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યાં છે. સપાના પ્રમુખ અખિલેશ યાદવ, બસપાના વડા માયાવતી, આરએલડી અધ્યક્ષ જ્યંત ચૌધરી, સુભાસપાના વડા ઓમ પ્રકાશ […]

મૈનપુરી પેટાચૂંટણીઃ યાદવ પરિવાર એક સાથે હોવાનું દર્શાવવાનો અખિલેશનો પ્રયાસ

માત્ર ચાર મહિના પહેલા જ સમાજવાદી પાર્ટી પાસેથી ‘ઔપચારિક સ્વતંત્રતા’ મેળવનાર પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ શિવપાલ યાદવ ફરી એકવાર સંબંધોના ‘વશ’ બની ગયા છે. સપા પ્રમુખ અખિલેશ યાદવ તેમની પત્ની અને મૈનપુરીના ઉમેદવાર ડિમ્પલ યાદવ સાથે સૈફઈમાં શિવપાલ યાદવના ઘરે પહોંચ્યા હતા અને સમર્થન અને આશીર્વાદ મેળવ્યા હતા. પહેલા અખિલેશ અને પછી શિવપાલે ‘મીટિંગ’ની તસવીરો […]

મૈનપુરી પેટાચૂંટણીઃ ડિમ્પલ યાદવની સંપતિમાં ચાર વર્ષમાં એક કરોડનો વધારો

લખનૌઃ ઉત્તરપ્રદેશની મૈનપુરી લોકસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણી માટે પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવે સમાજવાદી પાર્ટી (SP) વતી ઉમેદવારી નોંધાવી હતી. મૈનપુરી સીટ પર 5 ડિસેમ્બરે મતદાન થશે, જ્યારે મતગણતરી 8 ડિસેમ્બરે થશે. આ સીટ સપાના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવના નિધન બાદ ખાલી પડી હતી. ડિમ્પલ યાદવની સંપતિમાં ચાર વર્ષના સમયગાળામાં એક કરોડની […]

PM મોદીએ મુલાયમ સિંહ યાદવના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી, અખિલેશ યાદવને મદદનું આશ્વાસન આપ્યું

પીએમ મોદીએ મુલાયમ સિહંની તબિયત પૂછી અખિલેશ યાદવને મદદ કરવાનું આશ્વાસન આપ્યું દિલ્હીઃ-જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના કેરિંગ સ્વભાવને લઈને જાણીતા છએ,દેશમાં કોઈ પણ નાના મોટા નેતાઓની તબિયત ખરાબ હોય કે કોઈ મુશ્કેલીમાં હોય તો સતત પીએમ મોદી તેમને મદદ કરતા રહે છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સાથે […]

અખિલેશ યાદવ ફરી સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ  બન્યા – આ પ્રસંગે સાંસદ જયા બચ્ચન પણ હાજર રહ્યા 

અખિલેશ યાદવ ત્રીજી વખત બન્યા સપાના અધ્યક્ષ રામગાપોલ યાદવે આ બાબતની જાહેરાત કરી લખનૌઃ-  અખિલેશ યાદવ કે તેઓ ત્રીજી વખત સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ બન્યા પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તેઓ ચૂંટાય આવ્યા છે. આ બાબતને લઈને ચૂંટણી અધિકારી રામ ગોપાલ યાદવે પ્રમુખ તરીકે તેમની બિનહરીફ ચૂંટણીની જાહેરાત કરી હતી. પાર્ટીના નેતાઓએ તેમને અભિનંદન પાઠવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code