ગંગુબાઈ કાઠિયાવાડી આ દિવસે સિનેમાઘરોમાં થશે રિલીઝ
‘ગંગુબાઈ કાઠિયાવાડી’ થિયેટરમાં રિલીઝ થવા તૈયાર 25 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે આ ફિલ્મ આલિયા ભટ્ટ અને અજય દેવગણના મજબૂત પાત્રો મુંબઈ:આલિયા ભટ્ટની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ 25 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.આ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીના જીવન પર આધારિત છે.’ગંગુબાઈ કાઠિયાવાડી’ ભણસાલીનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ માનવામાં આવે છે. આલિયા અને ભણસાલી આ […]