લોકશાહીના સિદ્ધાંતોનું ઉલ્લઘન કરી લોકતંત્ર નબળુ પાડવાનું કામ ભાજપે કર્યું છેઃ અભિષેક મનુ સંઘવી
અમદાવાદઃ સુરતમાં તાજેતરની જીતને લોકતાંત્રિક નબળી પાડવાનું અને લોકશાહીના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરવાનું કામ ભાજપે કર્યું છે. નાણાં, મશીનરી અને મેનપાવરનો દુરુપયોગ ભાજપ કરી રહ્યો છે. તાજેતરની લોકસભાની ચૂંટણીમાં ભાજપના કુલ 417 ઉમેદવારોમાંથી એક ચતુર્થાંશ ઉમેદવારો અન્ય પક્ષોમાંથી પક્ષપલટો કરીને આવેલા છે. ભાજપ સરકાર સંસ્થાને નષ્ટ કરવાનું કામ કરી રહી છે. અને શામ, દામ, દંડ, ભેદ નીતિ અપનાવી […]