1. Home
  2. Tag "Amarinder Singh"

પંજાબના પૂર્વ સીમ કેપ્ટન અમરિન્દર સિંહ બીજેપીમાં જોડાશે – 19 સપ્ટેમ્બરના રોજ પાર્ટીનો કરશે બીજેપીમાં વિલય

પંજાબના પૂર્વ સીએમ બીજેપીમાં જોડાશે પોતાની પાર્ટીનો બીજેપીમાં 19 તારીખે કરશે વિલય ચંદિગઢઃ- પંજાબના રાજકરણમાં અનેક અટકળો વચ્ચે હવે નવા સમાચાર સામે આવી રહ્યા છે જે પ્રમાણે રાજ્યના પૂર્ણ સીએમ અમરિંદર સિંહ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે ,19સપ્ટેમ્બરના રોજ તેઓ પોતાની પાર્ટીનો બીજેપીમામં વિલય કરવા જઈ રહ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર ‘પંજાબ લોક […]

ગૃહમંત્રી અમિત શાહ ને મળ્યા પંજાબના પૂર્વ સીએમ અમરિંદર સિંહ – કૃષિ કાયદો અને ખેડૂત પ્રદર્શનના મુદ્દે થઈ વાતચીત

ગૃહમંત્રી અમિતશાહ અને પંજાબના પૂર્વ સીએમની થઈ મુલાકાત કૃષિ કાયદા અને ખેડૂત પ્રદર્શનના મુ્દે થઈ ચર્ચા દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી પંજાબના રાજકરણમાં ઉથલપાથલ જોવા મળી રહી છે, પૂર્વ સીએમ અમરિંદર સિંહ સીએમ પદ પરથી ખસતા જ ચરણજીત સિંહ ચન્નીને સીએમ પદ સોંપવામાં આવ્યું , ત્યારથી લઈને અત્યાર સુધી અમરિંદર સિંહ કોંગ્રેસ પાર્ટી છોડી દેશે તેવી […]

પંજાબ પોલિટિક્સ: અમરિંદર સિંહએ કહ્યું, સિદ્ધુ સીએમ બનશે તો બધું થશે બર્બાદ,ઈમરાન ખાન સાથે છે મિત્રતા

પંજાબમાં પોલિટિક્સ તેજ અમરિંદર સિંહનો સિદ્ધુ પર પ્રહાર કહ્યું ઈમરાન અને સિદ્ધુ છે મિત્ર ચંડીગઢ:પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા પછી રાજકારણ તેજ થયું છે. અમરિંદર સિંહે પોતાના તીખા અંદાજમાં કહ્યું કે,પાર્ટીની અંદર મારું અપમાન થઇ રહ્યું હતું. પાર્ટીને મારી ઉપર શંકા કેમ હતી હું તે સમજી શકતો ન હતો. કેપ્ટને પોતાના રાજીનામા પછી પોતાનું દર્દ […]

પાકિસ્તાન જો પંજાબ પર હુમલો કરશે તો તેની ખેર નથી: CM કેપ્ટન અમરિંદર સિંહ

પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે પાકિસ્તાનને આપી ચેતવણી જો પાકિસ્તાન કોઇ દુસાહસ કરશે તો તેની ખેર નથી CM અમરિંદર સિંહે રાજ્યની સરહદને સુરક્ષિત કરવાનો સંકલ્પ લીધો નવી દિલ્હી: દેશના 75માં સ્વાતંત્ર્ય પર્વ દિવસ દરમિયાન પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે પાકિસ્તાન પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે પાકિસ્તાન પર શાબ્દિક હુમલો કરતા […]

હ્યૂસ્ટનમાં મૂળ ભારતીય પ્રથમ શિખ પોલીસ અધિકારીની ગોળી મારીને નિર્દય હત્યા

અમેરીકાના હ્યૂસ્ટનમાં મૂળ ભારતીય અને પ્રથમ શિખ પોલીસ અધિકારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, અમેરિકામાં મૂળ ભારતીય સંદીપ ધાલીવાલ જે પ્રથમ શીખ પોલીસ અધિકારી હતા તેમની હ્યુસ્ટનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સંદીપ ધાલીવાલ 10 વર્ષ પહેલા અહિયાના પોલીસ દળમાં જોડાયા હતા. શુક્રવારના રોજ નોર્થવેસ્ટ હેરી કાઉન્ટીમાં તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી […]

પાકિસ્તાનમાં શીખ યુવતીના ધર્મ પરિવર્તનનો મામલોઃCMએ ઈમરાન ખાન પાસે કાર્યવાહીની માંગ કરી

પાકિસ્તાનમાં શીખ છોકરીના ધર્મપરિવર્તનનો મુદ્દો વધુને વધુ જોર પકડી રહ્યો છે. પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે કહ્યું કે, પાકિસ્તાનના નનકાના સાહિબમાં શિખ યૂવતીના અપહરણ અને ધર્મ પરિવર્તનની આ ચોંકાવનારી ઘટના છે. આ કેસમાં ગુનેગારો સામે કાર્યવાહી માટે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સાથે વાત કરવામાં આવી છે. સીએમ અમરિંદર સિંહ, વિદેશ મંત્રી એસ.જયશંકરને આ મામલાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code