1. Home
  2. Tag "Ambaji temple"

અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના વિરોધમાં કોંગ્રેસે વિધાનસભામાં વોકઆઉટ કર્યો

ગાંધીનગરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચિક્કીનો પ્રસાદ આપવા સામે ઘણા સમયથી વિરોધ ઊઠ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આ મુદ્દો આજે વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો મોહનથાળ લઈને ગૃહમાં આવ્યા હતા. અને ભાજપના ધારાસભ્યોને પ્રસાદીરૂપી મોહનથાળ આપીને અંબાજી મંદિરમાં ભાવિકોની લાગણીને માન આપીને ચિક્કીના સ્થાને મોહનથાળનો પ્રસાદ આપવાની માગ […]

અંબાજી મંદિરઃ મોહનથાળના પ્રસાદ મુદ્દે વિવાદ વિકર્યો, હિન્દુ સંગઠનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધિ યાત્રાધામ અંબાજીમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. દરમિયાન શ્રદ્ધાળુઓને આપવામાં આવતો મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો છે અને ચિક્કીનો પ્રસાદ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટના આ નિર્ણયને પગલે સ્થાનિકો અને ભક્તોમાં નારાજગી ફેલાઈ છે. હિન્દુ સંગઠનોએ રોષ વ્યક્ત કરીને આગામી 48 કલાકમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ […]

યાત્રાધામ અંબાજીનું મંદિર 25મી ઓક્ટોબરે સૂર્યગ્રહણ હોવાને કારણે દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં દર્શન માટે રોજબરોજ અનેક યાત્રાળુઓ આવી રહ્યા છે. જેમાં વેકેશન અને દિવાળીના તહેવારોમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળતા હોય છે. દર્શનાર્થીઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. દિવાળીના પર્વ બાદ પ્રથમ દિવસે અમાસ છે. એટલે કે પડતર દિવસ છે. અને ત્યારબાદ બીજા દિવસે નવા વર્ષનો પ્રારંભ થશે. આ […]

યાત્રાધામ અંબાજીમાં નવરાત્રી ઉલ્લાસથી ઊજવાશે, મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજી મંદિરમાં નવરાત્રિ મહોત્સવ આનંદોલ્લાસથી ઊજવવામાં આવશે. મદિર નજીક ચાચર ચોકમાં નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે. નવરાત્રી દરમિયાન માતાજીના દર્શન માટે મોટી સંખ્યમાં યાત્રાળુઓ આવતા હોય છે. ત્યારે યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિ દરમિયાન અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર […]

યાત્રાધામ અંબાજીના મંદિરમાં હવે મોહનથાળનો મહાપ્રસાદ પોલીમર બોક્સમાં અપાશે

અંબાજી:  સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીનું મંદિર જગ વિખ્યાત છે. માતાજીના દર્શન માટે રોજબરોજ હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે. અને માતાજીના દર્શન કર્યા બાદ મંદિરમાંથી પ્રસાદ ખરીદતા હોય છે. અત્યાર સુધી પ્લાસ્ટિકના પેકેટમાં મોહનથાળનો પ્રસાદ આપવામાં આવતો હતો. હવે અંબાજીના મહાપ્રસાદ મોહનથાળનું પેકેટ બદલાયું છે. એટલે કે અંબાજી મંદિરમાં મળતો મોહનથાળનો પ્રસાદ હવે પોલિમર બોક્સમાં મળશે. […]

સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય બદલાતા અંબાજી મંદિરમાં હવે સવાર-બપોર અને સાંજે આરતી થશે

અંબાજી : યાત્રાધામ અંબાજીમાં હાલ ઉનાળાની ગરમીમાં પણ અનેક યાત્રાળુઓ માતાજીના દર્શન કરવા માટે આવે છે. ઉનાળામાં સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થયો છે, દિવસ પણ લાંબો થયો છે. ત્યારે હવે અંબાજી માતાજીની આરતી સવાર-બપોર અને સાંજ એમ ત્રણ વખત કરાશે,  યાત્રાધામ અંબાજી ખાતે મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો. અંબાજી મંદિરમાં આજથી […]

દિવાળીના તહેવારો દરમિયાન અંબાજી મંદિરને 96 લાખનું દાન મળ્યું

અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં દિવાળીના તહેવારો અને ત્યારબાદ લાભ પાંચમ સુધી  દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. તેમાં દિવાળીના તહેવારોમાં શ્રદ્ધાળુંઓનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા મંદિરને મોટી આવક થઈ હતી. દિવાળીના દિવસથી સતત લાભ પાંચમ સુધી વિદ્યાર્થીઓ સાથે વેપારીઓ પણ મીની વેકેશન માણ્યુ હોય તેમ […]

સુપ્રસિદ્ધ અંબાજી માતાજીના મંદિરમાં બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી અને દર્શનનો સમયમાં ફેરફાર

અંબાજીઃ દિવાળીના પર્વને હવે બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે છેલ્લીઘડીની ખરીદી કરવા બજારોમાં પણ ભીડ જામી છે. દિવાળીની જાહેર રજાઓમાં લોકો પર્યટન સ્થળો ઉપરાંત ધાર્મિક સ્થળોએ જતાં હોય છે. ત્યારે  સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં બેસતા વર્ષથી લાભપાંચમ સુધી માતાજીની આરતી અને દર્શનનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે  અખબારી યાદીમાં […]

અંબાજી મંદિરઃ અષાઢી બીજથી મંદિરના સમયમાં કરાશે ફેરફાર

સવારે 8થી 11 વાગ્યા સુધી થઈ શકશે દર્શન મંદિર દ્વારા દર્શનાર્થીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા ભક્તોએ કોરોનાની ગાઈડલાઈનનું કરવું પડશે પાલન અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ ઘટતા નિયંત્રણો ઓછા કરવામાં આવ્યાં છે. તેમજ ધાર્મિક સ્થળો પણ ભક્તો માટે ખોલવામાં આવ્યાં છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી રહ્યાં છે. દરમિયાન ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં અષાઢી […]

અંબાજી મંદિરના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા, લાંબા સમય પછી કરી શકશે ભક્તો દર્શન

અંબાજી મંદિરના દરવાજા ખુલ્યા ભક્તો કરી શકશે દર્શન લાંબા સમય પછી મંદિરના ખુલ્યા દ્વાર  મહેસાણા: ઉત્તર ગુજરાતમાં આવેલું અંબાજી માતાનું મંદિર ફરીવાર ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. કોરોનાના સંક્રમણના કારણે મંદિરના દરવાજા થોડા દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું હતુ અને ભક્તોની આવાજાહીને પણ રોકી દેવામાં આવી હતી.આ મંદિરમાં જો કે રોજ મોટી સંખ્યામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code