1. Home
  2. Tag "Ambedkar Jayanti"

હૈદરાબાદ: તેલંગાણાના મુખ્યમંત્રી આજે ડૉ. બી.આર. આંબેડકરની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે

હૈદરાબાદ : 14 એપ્રિલ એ ભારતીય બંધારણના ઘડવૈયા અને નિર્માતા બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ છે. આ પ્રસંગે મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ તેમની 125 ફૂટ ઊંચી વિશાળ પ્રતિમાનું અનાવરણ કરશે. આ સાથે તેઓ ઉદ્ઘાટન સભાને સંબોધશે. તેમણે કહ્યું કે, મૂર્તિનું સ્વરૂપ ધાર્યું હતું તેના કરતાં સારું બન્યું છે. તેમણે આ પ્રસંગે શિલ્પકાર પદ્મભૂષણ રામ વનજી […]

ડો. ભીમરાવ આંબેડકરની 130 મી જન્મજયંતિ,પીએમ મોદી-રાષ્ટ્રપતિ કોવિંદએ કર્યા નમન 

આજે ભીમરાવ આંબેડકરની 130 મી જન્મજયંતિ પીએમ મોદી- રાષ્ટ્રપતિ કોવિંદએ કર્યા નમન તેમનો સંધર્ષ દરેક પેઢી માટે મિસાલ- પીએમ દિલ્હી :દેશના સંવિધાનના રચેતા ડૉ.બાબા સાહેબ આંબેડકરની આજે 130 મી જન્મજયંતિ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ પણ તેમને નમન કર્યા છે. વડાપ્રધાન મોદીએ તેમને યાદ કરતા કહ્યું કે, ડો.બાબા સાહેબ આંબેડકરનો સંઘર્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code