1. Home
  2. Tag "amc"

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન 22 જેટલા કિંમતી પ્લોટ વેચીને કરોડો રૂપિયાની આવક મેળવશે

અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પોતાની માલિકીના કિંમતી 22 જેટલા પ્લોટ્સ ઓનલાઈન હરાજીથી વેચવાનો નિર્ણય લીધો છે. આ પ્લોટ્સ  શહેરનાં ચાંદખેડા, મોટેરા, નિકોલ, થલતેજ, નારોલ સહિતના વિસ્તારોમાં આવેલા છે. આ પ્લોટના વેચાણથી 1200 કરોડની આસપાસની આવક થઈ શકે છે. સૌથી મોંઘો અને મોટો પ્લોટ ચાંદખેડા એસપી રીંગ રોડ પર બાલાજી અગોરા મોલ નજીક […]

અમદાવાદમાં ગેરકાયદે બાંધકામો નિયમિત કરવા ઈમ્પેક્ટ ફીની 9500 અરજીને મંજુરી અપાઈ

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા મહાનગરોમાં ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરવા માટે ઈમ્પેક્ટ ફીનો કાયદો બનાવવામાં આવ્યો છે. અને છેલ્લા એક વર્ષથી ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં છે. ત્યારે અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરાવવા માટે મ્યુનિ.કોર્પોરેશનમાં 50000થી વધુ અરજીઓ આવી હતી જેમાં 9,500થી વધુ અરજીઓને ઇમ્પેક્ટ ફી ભરી અને મંજૂરી આપી દેવામાં આવી છે. 12000થી વધુ અરજીઓનો […]

અમદાવાદમાં AMC દ્વારા પબ્લિક, પ્રાઈવેટ, પાર્ટનરશીપ ધોરણે વધુ 81 EV સ્ટેશન ઊભા કરાશે,

અમદાવાદઃ શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે સરકાર દ્વારા પ્રદુષણ ઘટાડવા માટે અપાતા પ્રોત્સાહનને કારણે ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યા પણ વધતી જાય છે. તેથી અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા અગાઉ પીપીપી ધોરણે 12 ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનો કાર્યરત કર્યા બાદ હવે વધુ 81 ઈવી સ્ટેશનો પણ પીપીપી ધોરણે ઊભા કરાશે. જો કે મ્યુનિ. સામે […]

AMC દ્વારા આજથી વહિવટી ચાર્જ, દંડ-પેનલ્ટી માટે ઓન લાઈન પેમેન્ટ- રસિદની સુવિધા

અમદાવાદઃ શહેરમાં પ્રોપર્ટી ટેક્સ અને પ્રોફેશન ટેક્સ લોકો ઘેરબેઠા જ ઓનલાઈન ભરી શકે છે. હવે મ્યુનિ.ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એસ્ટેટ સહિત વિવિધ વિભાગો દ્વારા નિયમોના ભંગ બદલ વેપારીઓ, બિલ્ડરો અને નાગરિકો પાસેથી વહીવટી ચાર્જ, પેનલ્ટી વસુલ કરવામાં આવતી હોય છે. જેની ફિઝિકલ પહોંચ નાગરિકને આપવામાં આવતી હોય છે. હવે આવા નિયમોના ભંગ બદલ વસૂલ કરવામાં […]

ગુજરાતની 8 નદીઓ પ્રદૂષણ મુક્ત, સાબરમતી નદીના પાણીની ગુણવત્તામાં સુધારાનો સરકારનો દાવો

અમદાવાદઃ સાબરમતી નદીના પ્રદૂષણ માટે હાઇકોર્ટમાં થયેલ PIL ના પગલે આ તમામ સંયુક્ત શુધ્ધિકરણ પ્લાન્ટનું NEERI જેવી રાષ્ટ્રની પ્રથમ પંક્તિની પર્યાવરણ સંસ્થા પાસે અભ્યાસ કરાવડાવી સીઇટીપીમાં સુધારો વધારો કરવામાં આવ્યો છે.આ સુધારાને પરીણામે હાલમાં મેગા પાઈલપાઈન જે કે આ સંયુક્ત શુધ્ધિકરણ પ્લાન્ટના પાણીનું વહન કરે છે તેની ગુણવત્તામાં છેલ્લા ૨ વર્ષમાં અંદાજે 30% થી વધુ સુધારો […]

AMCના 64 જેટલાં અધિકારીઓએ મિલક્ત જાહેર ન કરતાં મ્યુનિ. કમિશનરે ફટકારી નોટિસ

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના તમામ અધિકારીઓએ દર વર્ષે નિયત ફોર્મેટમાં પોતાની મિલકતો જાહેર કરવી ફરજિયાત છે. ઘણાબધા અધિકારીઓ વારંવાર રિમાન્ડ કરવા છતાંયે પોતાની મિલકતો જાહેર કરતા નથી. આથી મ્યુનિસિપલ કમિશનર દ્વારા મ્યુનિના નાણાં, ઇજનેર, હેલ્થ, ટેકસ અને એસ્ટેટ વિભાગના કુલ 64 જેટલા અધિકારીઓએ પોતાની મિલકતો જાહેર નહી કરતાં કારણદર્શક નોટિસો ફટકારવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કચરો ઉપાડવા પાછળ વર્ષ 2024માં 315 કરોડનો ખર્ચ કરાશે

અમદાવાદઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘેર ઘેરથી કચરો એકત્ર કરીને તેના નિકાલની કામગીરી કરવામાં આવે છે. નાગરિકો પાસેથી ઘરદીઠ ભીનો અને સુકો કચરો અલગ અલગ ડસ્ટબિનમાંથી એકત્ર કરવામાં આવે છે. કચરો ઉપાડવા પાછળ મ્યુનિ. દ્વારા વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે આ વર્ષે મ્યુનિ. દ્વારા કચરો ઉપાડવા માટે રૂપિયા 315 કરોડનો ખર્ચ અંદાજવામાં […]

અમદાવાદમાં બાકી પ્રોપર્ટી ટેક્સ સામે ઝૂંબેશ, મ્યુનિ.એ એકજ દિવસમાં 17,702 મિલક્તો સીલ કરી

અમદાવાદઃ શહેરમાં એએમસી દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સ સામે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરના ઘણા કોમર્શિયલ પ્રોપ્રટી ધારકોનો વર્ષોનો ટેક્સ બાકી છે.મ્યુનિ.ના  ટેક્સ વિભાગ દ્વારા બાકી ટેક્સની વસુલાત માટે વિવિધ વિસ્તારોમાં મિલકત સીલીંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં એક જ દિવસમાં ટેક્સ વિભાગની વિવિધ ટીમોએ સપાટો બોલાવી કુલ 17,702 જેટલી મિલકતોને સીલ કરી દીધી […]

અમદાવાદમાં પાંજરાપોળ અને પંચવટી જંક્શન પર બે નવા ફ્લાય ઓવર બ્રિજ બનશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરમાં પાંજરાપોળ જંક્શન તથા પંચવટી જંક્શન પર બે નવા ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે રૂ. 185.12 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તદઅનુસાર, 652 મીટર લંબાઈ સાથે 17 મીટર પહોળો પાંજરાપોળ જંક્શન ફ્લાય ઓવર બ્રિજ નિર્માણ પામશે. આ માટે અંદાજે રૂ. 86.94 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી ભૂપેન્‍દ્ર પટેલે આપી છે. પંચવટી […]

અમદાવાદમાં મિલકતવેરો ન ભરનારાની દાદાગીરી, AMCએ મારેલા સીલ પણ તોડી નાંખ્યા

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી મ્યુનિ,કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ વસુલાત માટે ઝૂબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં બાકી પ્રોપર્ટી ટેક્સની વસુલાત માટે મિલકતોને સીલ કરવામાં આવે છે. રહેણાંકની મિલકતો સીલ કરી શકાતી નથી પણ કોમર્શિયલ મિલક્તો સીલ કરી શકાય છે. એએમસીએ છેલ્લા મહિનામાં અનેક કોમર્શિયલ મિલક્તોને સીલ માર્યા છે. પણ કેટલાક પ્રોપર્ટીધારકો મ્યુનિએ મારેલા સીલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code