1. Home
  2. Tag "amdabad"

સનાતન સંસ્થા વતીએ ગુરુપૂર્ણિમા મહોત્સવ નું આયોજન !

કર્ણાવતી(અમદાવાદ)* – ગુરુપૂર્ણિમા આ શિષ્ય દ્વારા ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ હોય છે. આ દિવસે અન્ય દિવસો કરતા ગુરૂતત્ત્વ એક સહસ્ત્ર ગણું વધારે કાર્યરત હોય છે. તે માટે આ વર્ષે સનાતન સંસ્થા વતીએ ગુરુપૂર્ણિમા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ ૩ જુલાઈ ૨૦૨૩, સોમવાર ના રોજ અયોધ્યાધામ, શ્રી રામજી મંદિર, ૮૦ ફૂટ […]

અમદાવાદમાં હથિયારના ગેરકાયદે પાર્ટસ બનાવવાના રેકેટનો પર્દાફાશ, 3ની ધરપકડ

અમદાવાદઃ શહેરમાં ગુખાનોરીને અટકાવવા માટે પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. દરમિયાન શહેરના કઠવાડા જીઆઈડીસીમાં ગેરકાયદેસર હથિયારના પાર્ટ બનાવવાની ફેકટરી ઝડપાતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. ફેકટરીમાં હથિયારના જે પાર્ટ બનાવવાની મંજુરી આપવામાં આવી હતી તે ઉપરાંત અન્ય પાર્ટસ પણ અહીં બનાવવામાં આવતું હોવાનું ખૂલ્યું હતું. પોલીસે સ્થળ પરથી ડાઈ અને અન્ય […]

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાજ્યકક્ષાનો યોગ દિવસ કાર્યક્રમ યોજાશે

અમદાવાદઃ રાજ્યમાં આગામી 21મી જૂને ઉજવાનારા આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમોને આખરી ઓપ આપવામાં આવ્યો છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજાઈ હતી. આ વર્ષના આંતરરાષ્ટ્રિય યોગ દિવસની મુખ્ય થીમ ‘યોગ ફોર હ્યુમેનિટી’  ‘માનવતા માટે યોગ’ રાખવામાં આવેલી છે. આંતરરાષ્ટ્રિય યોગ દિવસની રાજ્યકક્ષાથી લઇને જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરની ઉજવણીમાં અંદાજે સવા […]

અમદાવાદઃ AMCમાં વિપક્ષના નેતા તરીકે અંતે શહેજાદ ખાન પઠાણની પસંદગી

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલ ભાજપનું શાસન છે જો કે, છેલ્લા કેટલાક સમયથી વિપક્ષના નેતાની પસંદગીને લઈને કોંગ્રેસમાં નારાજગી ફેલાઈ હતી. એટલું જ નહીં તાજેતરમાં કેટલાક કોંગ્રેસના કોર્પોરેટરે રાજીનામાની ચિંમકી ઉચ્ચારી હતી. દરમિયાન એએમસીના વિપક્ષના નેતા સહિતના હોદ્દેદારોની અંતે પસંદગી કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ મનપામાં છેલ્લા કેટલાક સમયથી વિપક્ષના નેતા તરીકે શહેજાદ ખાન […]

અમદાવાદઃ બારેજામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા 7 શ્રમિકોના મોત, 3 ગંભીર

અમદાવાદઃ શહેરની નજીક આવેલા બારેજામાં ગેસ લીકેજ બાદ થયેલા બ્લાસ્ટમાં એક જ પરિવારના સાત સભ્યોના મોત થયાં હતા. જ્યારે 3 વ્યક્તિઓને ગંભીર ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ શ્રમજીવી પરિવાર મૂળ મધ્યપ્રદેશનો હોવાનું જાણવા મળે છે. આ ઘટના અંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે દુઃખ વ્યક્ત કરીને આર્થિક મદદની જાહેરાત કરી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code