1. Home
  2. Tag "AMDAVD"

ગુજરાતના 46 રેલ્વે સ્ટેશન 136 જેટલા રેલ્વે ઓવરબ્રિજ-અંડરબ્રિજને નવા રૂપરંગ અપાશે

અમદાવાદઃ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃત ભારત સ્ટેશન યોજના અન્વયે દેશભરના 500 થી વધુ રેલ્વે સ્ટેશન્‍સ અને 1500 ઉપરાંત રેલ્વે અંડરબ્રિજ-ઓવરબ્રિજના ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ તથા રિ-ડેવલપમેન્ટ કામો વર્ચ્યુઅલ માધ્યમથી સંપન્ન કરાવ્યા હતા. જેમાં ગુજરાતના 46 રેલ્વે સ્ટેશન્‍સ અને 130 જેટલા અંડરબ્રિજ-ઓવરબ્રિજનો આ યોજના અન્વયે સમાવેશ કરવામાં આવેલો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ રેલ્વે સ્ટેશને યોજાયેલા સમારોહમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code